SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૨૫ ૧૮૧ વળી પોતાના પ્રયત્નો દ્વારા પ્રભુ પ્રાપ્તિ મુશ્કેલ બને છે અથવા તો વેગા આવતો નથી ત્યારે પ્રભુભકત અધ્યાત્મની ચરમસીમાએ પહોંચેલા અને પોતાની શુદ્ધિનો ભકતમાં સંક્રમ કરવા દ્વારા ચમત્કાર સર્જનાર વિરલવિભૂતિને ઝંખે છે. જેમ વીરપ્રભુએ છદ્માસ્થાવસ્થામાં પોતાની પ્રબળ શુદ્ધિના પ્રભાવે નરક તરફ પ્રયાણ કરી ચૂકેલા ચંડકૌશિકનો ઉદ્ધાર કર્યો તેવો ચમત્કાર પોતાના માટે પણ સર્જાય તેવી વિભૂતિને તે ઝંખે છે. આ વસ્તુ શકય છે માટે જ યોગીરાજ સ્તવનમાં ગાય છે.. પ્રવચન અંજન જો સદ્ભર કરે, દેખે પરમ નિધાન હૃદય નયન નિહાળે જાધણી, મહિમા મેરૂ સમાન જિનેસર ભંગ મ પsો પ્રીત. આબાય ભવયકમાં માત્ર બે થીજ દુષ્કર છે. એક તો ગ્રંથભેટછું અપૂર્વકરણ અને બીજું ક્ષયકક્ષેટિવું અપૂર્વકરા. કઠોરતાની અપેક્ષાએ લાગણીશીલતા સારી કેમકે ફુenશ છે. વરંતુ એનાથી ય ચઢિયાતા તો વિવેક અને સમતા છે. સમજણના ઘરમાં આવ્યા વિના મને ખાલી કરી શકાય એમ નથી.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy