________________
૧૩૪
પદ - ૨૦
-
(૨ાગ ગોડી - આશાવરી)
આન સુહાન નારી / અવધૂ. ગાન. ॥
मेरे नाथ आप सुध लीनी, कीनी निज अंगचारी ॥
प्रेम प्रतीत राग रूचि रंगत, पहिरे झिनी सारी । महिंदी भक्ति रंगकी राची, भाव अंजन सुखकारी ॥
सहज सुभाव चूरीयां पेनी, थिरता कंगन भारी । द्यान उरवशी उरमें राखी, पिय गुन माल आधारी ॥
આનંદઘન પદ
उपजी धुनि अजपाकी अनहद, जीत नगारे बारी । झडी सदा आनन्दघन बरखत, बिन मोरे एक तारी ॥
અવધૂ. ૧૫
ઞ. રા
૬. રૈશા
सुरत सिंदूर भांग रंगराती, निरते वेनी समारी । उपजी ज्योत उद्योत घटे त्रिभुवन, आरसी केवल कारी ॥ अ. ॥४॥
- ૨૦
૧. III
આજ સુહાગન નારી. અવધૂ. આજ...
મેરે નાથ આપ સુધ લીની, કીની નિજ અંગચારી. અવધૂ...૧.
સંસારીઓનું સંસારમાં અનાદિના અધ્યાસથી વિપરીત ખોટું સંસારીજીવન છે તેને સાધકે સાધનાક્ષેત્રે વિપરીત પ્રવર્તાવી આધ્યાત્મિક વલણ આપવાનું છે. વિપરીત (ખોટું), વિપરીત (ખોટું) થતાં તે પછી સંસરણ માર્ગ નિસ્તરણનો માર્ગ બનવા લાગે છે, જે નિષ્કષાય બનાવે છે. આ પદ દ્વારા શ્રીમદ્ આનંદઘનજી મહારાજશ્રીએ ભકિતયોગ અને રાજયોગના સાલંબનમાંથી નિરાલંબનમાં જવાના અને સવિકલ્પકતામાંથી નિર્વિકલ્પ ધ્યાનદશામાં જવાના માર્ગનું નિર્દેશન કર્યું
છે.
ચેતન જ્યારે ચેતનાના પ્રાંગણમાં આવે છે ત્યારે ચેતના હરખપદુડી થઈ જાય છે, કારણ કે અનાદિના અનંતકાળથી પતિ વિરહિણી ગોખે બેઠી રાતદિ’
પરોપકારની વાવણી એ તો ઉર્જાતનું વાવેતર છે.