________________
જ |*
૫.
૬.
૭.
૮.
અમૃતવેલની સજ્ઝાય
અતીર્થસિદ્ધ : તીર્થની સ્થાપના થયા પહેલાં મોક્ષે જાય તે - જેમકે મરૂદેવામાતા.
૯.
સ્ત્રીલિંગસિદ્ધ ઃ સ્ત્રીઆકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ચંદનબાલા.
પુલ્લિંગસિદ્ધ : પુરુષ આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે સુધર્માસ્વામી.
ઃ
નપુંસકલિંગસિદ્ધ : નપુંસક આકારે શરીર હોય અને મોક્ષે જાય તે - જેમકે ગાંગેય ઋષિ.
સ્વલિંગસિદ્ધ : જૈનીય સાધુવેશમાં મોક્ષે જાય તે જેમકે ગૌતમસ્વામી.
-
ગૃહસ્થલિંગસિદ્ધ ઃ ગૃહસ્થના વેશમાં મોક્ષે જાય તે જેમકે ભરત મહારાજા. કેવલજ્ઞાન પામ્યા, તે મોક્ષે ગયા કહેવાય.
૧૦. અન્યલિંગસિદ્ધ : અન્યના વેશમાં મોક્ષે જાય તે જેમકે વલ્કલચિરિ.
-
૧૧. સ્વયંબુદ્ધસિદ્ધ : પોતાની મેળે બોધ પામીને મોક્ષ જાય તે - જેમકે તીર્થંકર ભગવંતો.
૧૨. પ્રત્યેકબુદ્ધસિદ્ધ : કોઈ બાહ્યનિમિત્ત પામીને મોક્ષે જાય તે. જેમકે કરકંઠુમુનિ.