SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યા. વિદ્વેષ બન્યા. સર્વજ્ઞ બન્યા. સચરાચર સૃષ્ટિના જ્ઞાતા બન્યા. તેમના કેવળજ્ઞાનનો મહિમા કરવા દેવો ધરતી ઉપર દોડી આવ્યા; પણ સાધુવેશવિના વંદનાશી રીતે થાય? તોતો ક્યારેકદંભ પોષાય:માત્રનિશ્ચય ન ચાલે. વ્યવહાર પણ જોઈએ જ. દેવોએ ધર્મરાજાને સાધુવેશ આપ્યો. ધર્મરાજાએ ગૃહસ્થપણાના વાઘાં ઉતાર્યા. સાધુનો વેશ ધારણ કર્યો. દેવોએ રચેલા સુવર્ણકમળ ઉપર બેસીને ધર્મદેશના ફરમાવી. અનેક જીવોનો ઉદ્ધાર કરતાં તેઓ આ ધરતી ઉપર વિચરવા લાગ્યા. . છેવટે, આયુષ્ય પૂર્ણ થતાં, બાકીના ચારે અઘાતી કર્મોને ખપાવીને તેઓ મોલે સિધાવ્યા. સિદ્ધ - બુદ્ધ - મુક્ત બન્યા. તેમના આ જીવનમાંથી ભોગોપભોગ વિરમણ વ્રતના મહિમાને જાણીને આ વ્રતનો સ્વીકાર કરીને સૌ જીવો સિદ્ધ - બુદ્ધ અને મુક્ત બનો, તેવી શુભભાવના. 'પૂ.પં.શ્રી મેઘદર્શન વિજયજી મ.સાહેબને આપણે આપણા કલ્યાણમિત્ર બનાવવા અને તેમની પ્રેરણા વારંવાર મેળવવા, ઈચ્છતા હોઈએ તો નીચેની FREE SMS aqui asil Join Kalyanmitral અને 09219592195 hr 567678 પર SEID કરો. Kalyanmirat ali FACE BOOKમાં કલ્યાણમિત્ર જુઓ ૮૧ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy