SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧] સંયમ અને તપથી મારી જાતને દમું એ સારું છે, જેથી હું પર વડે (અર્થાત્ અનાત્મીય ત વડે) થતાં બંધન અને વધથી ન દમાઉં. ૧૬ વાણીથી અથવા કર્મથી, ગુપ્તપણે અથવા પ્રકટપણે કદી પણ જ્ઞાનીઓથી વિરુદ્ધ આચરણ ન કરવું. ૧૭ ગુરુઓની બાજૂમાં, સામે અથવા એમની પાછળ બેસવું) નહિ; એમની સાથળની સાથે પિતાની સાથળ અરાડવી નહિ, તથા શગ્યામાં બેસીને એમને પ્રત્યુત્તર આપ નહિ. ૧૮ ગુરુની સમક્ષ યતિએ પર્યસ્તિકા અથવા પક્ષપિંડ કરીને અથવા પગ લાંબા કરીને ન બેસવું. ૧૯ 1. મૂળમાં વસ્ત્રિ (સં. પતિwાં)-કમર અને પગ ઉપર પડી બાંધીને ડાયરામાં આરામથી બેસવામાં આવે છે એ આસન. શાન્તિસૂરિ એ વિશે લખે છે: “વસ્તિ નાનુગોવિત્રવેદનત્મિi (પત્ર ૫). કદાચ વસ્થિથે શબદ વડે પલાંઠી' ઉદિષ્ટ ન હોય ? ૨. મૂળમાં (સં. પક્ષવિ૬)-છાતી ઉપર હાથની અદબ વાળા બેસવું એ. શાતિસૂરી એ સમજાવતાં લખે છે-પક્ષવિષે વા' પાદુદયas (પત્ર પ૪). 'वरं मे अप्पा दन्तो संजमेण तवेण य। माहं परेहि दम्मन्तो बन्धणेहि वहेहि य पडणीयं च बुद्धाणं वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्सि नेव कुज्जा कयाइ वि न परकओ न पुरओ नेव किच्चाण पिट्ठओ । न जुञ्जे ऊरुणा ऊरुं समणे नो पडिस्सुणे नेव पल्हत्थियं कुज्जा पक्वपिण्डं च संजए । पाए पसारीए वावि न चिट्टे गुरुणन्तिए ૨. વરિ અro; વર આo |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy