SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઉત્તરાયયન સૂત્ર જે (પાતે) કયું` હાય તા ‘કર્યું છે” એમ કહેવું, અને (પાતે) ન કર્યું હોય તે · નથી કયું' એમ કહેવુ. ૧૧ ગળિયેલ ઘેાડા જેમ ચાબૂકની અપેક્ષા રાખે છે તેમ વાર ંવાર (ગુરુના) વચનની અપેક્ષા ન રાખવી. પરન્તુ જાતવાન ઘોડા ચાબૂક જોઈને (ખરાખર ચાલે છે) તેમ પાપને ત્યાગ કરવા. ૧૨ (ગુરુતુ) વચન નહિ સાંભળનાર અને કઠાર વાણીવાળા દુ:શીલ શિષ્યા મૃદુને પણ ક્રોધી બનાવી શકે છે; (ગુરુના) ચિત્તને અનુસરીને ચાલતા અને દક્ષતાવાળા શિખ્યા દુરાશય ક્રોધીને પણ શીઘ્ર પ્રસન્ન કરે છે. ૧૩ પુછ્યા સિવાય કાંઇ બાલવું નહિ; પૂછવામાં આવે તે ખાટુ ખાલવું નહિ. ક્રોધને મિટાવવા, અને પ્રિય તથા અપ્રિય વસ્તુને (સમતાપૂર્વક) ધારણ કરવી. ૧૫ પેાતાની જાતનુ જ દમન કરવું જોઈએ; પેાતાની જાત જ ખરેખર દુમ છે. જેણે પેાતાની જાતને દમી છે તે આ લેાકમાં અને પરલેાકમાં સુખી થાય છે. ૧૫ मा गलियस्से व कसं वयणमिच्छे पुणो पुणो । कसं व दुमाणे पावगं परिवज्जए अणासवा धूलवया कुसीला मिउं पि चण्डं पकरिन्ति सीसा । चित्ताणुया लहु दक्खोव वेया पसादए' ते हु दुरासयं पि नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नलियं वए । कोहं असच्चं कुव्वेजा धारेजा पियमप्पियं अप्पा दन्तो सुही होइ अस्सि लोए परत्थ य છું. સાયર, સા॰ | १२ .९४ १५
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy