SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ . [ ઉત્તરાધ્યયન સૂત્ર આચાર્યાં શબ્દ કરે ત્યારે કઠ્ઠી મૂંગા ન રહેવુ કૃપાકાંક્ષી અને મેક્ષાથી એ સદા ગુરુની પાસે વિનયપૂર્વક ઊભા રહેવું. ૨૦ (આચાર્ય ) ધીરે કે ઉતાવળે ખેલાવે ત્યારે કદી બેસી રહેવુ નહિ, પણ ધીર પુરુષે આસનના ત્યાગ કરીને જે તે વસ્તુનો યત્નપૂર્વક ઉત્તર આપવા. ૨૧ શષ્યા ઉપર બેસીને અથવા આસન ઉપર બેસીને કદી પૂછવુ નહિ. (ગુરુ) પાસે ાવીને, અધર પગે બેસીને હાથ જોડીને પૂછવું. ૨૨ આ પ્રમાણે પૃચ્છા કરતા વિનયશાળી શિષ્યને સૂત્ર, અ અથવા તે અન્ને (ગુરુએ) પર પરાનુસાર સમજાવવાં. ૨૩ ભિક્ષુએ અસત્યને ત્યાગ કરવા તથા (વિષ્યનાં કાર્યો વિશે) નિશ્ચયાત્મક વાણી બોલવી નાંહે, ભાષાદોષનો પરિહાર કરવા, ૧. લાડુઓ (ટીકાકારે પ્રમાણે, સ. ધ્રુરુ: ગુ. અધૂકડા). ટીકાકારા એને અ મુSિSસમઃ ( જેણે આસન છેડયું છે એવે ) કરે છે. ૨. અસત્યભાષણ, સાવઘનુમાદન આદ્ર ભાષાદોષ. आयएहि वाहतो तुसिगीओ न कयाइ वि । पसायपेढी नियागडी उपचिडे गरुं तथा आलवन्ते लवन्ते वा न निसीएज्ज कयाह वि चऊणमासणं धीरो जनं जत्तं' पडिस्सुणे आसनगओ न पुच्छेज्जा नेव सेज्जागआ कया' | आगमुक्कुडुआ सन्तो पुच्छिज्जा पञ्जलीउडो एवं वियत्तस्स सुयं अत्थं च तदुभयं । पुच्छमाणस्स ससस्स वागरिज्ज जहासुयं मुसं परिहरे भिक्खू न य ओहारिणि वए । भासादोसं परिहरे मायं च वज्जए सया २४ . નુાં. આા૦ | ૨. આ૦ માં વધારે-વિ. રૂ. કુસં. શા૦ / २१ २२ २३
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy