________________
૩૮
પરમ-પદારથ-સંપત્તિ સપ, આન’-ધન-રસ–પેાષ. સુ-જ્ઞાની! સુ૦૬
[ વસ્તુ=રહસ્ય. ભરમ=ભ્રમ, અજ્ઞાન.મતિ-દોષષુદ્ધિની ખામી. પરમ-પદા-ઽર્થ-સપત્તિ=આત્મારૂપી ઉત્તમ પદાર્થીમાં વિકાસરૂપી સપત્તિ-મેાક્ષ. સપજે=પ્રાપ્ત થાય. આનંદ-ધન-રસ-પાષ=આનદથી ભરપુર રસનું પોષણ કરનાર. ]
આત્મસમર્પણના રહસ્યના વિચાર કરતાં, શ્રમણા રૂપી બુદ્ધિના દાષ નાશ પામે છે, પરંપરાએ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આનંદથી ભરપૂર રસનું પેાષણકરનાર પરમ પદાર્થ રૂપી સંપત્તિ—મેાક્ષ–પ્રાપ્ત થાય છે. ૬
ભાવાર્થ :—મારીસા જેવા સ્વચ્છ અને નિર્દોષ પર માત્માના ચરણુકજ એટલે ચરણુકમળમાં આત્મા પ્રથમ અપવા. ત્યાર પછી પેાતાના મહિરાત્મ ભાવને છોડીને પેાતાના અંતરાત્મ ભાવ પ્રાપ્ત કરવા અને તેમ કરીને પછી પોતાના જ પરમાત્મ સ્વરૂપને પેાતાના અતરાત્મા સમર્પણુ કરવા, તે આત્મસમર્પણ છે. આત્મસમર્પણની આ વાત કાઇપણુની બુદ્ધિને સ ંતેષીને તૃપ્ત કરી દે તેવી છે, તેમજ તેની સામે કોઈના ય વિસવાદ આવી શકતા નથી-ખકે ઘણા શિષ્ટ પુરુષા તેમાં સમ્મત છે. કોઈનાય પ્રાયઃ તેમાં સાચા મતભેદ ઊભા રહે તેા નથી જ, એ કામ સવિચારમાં પરિસપણુ એટલે પ્રવેશ-પ્રગતિ-આગળ ધપવા રૂપ જ છે.