________________
૩૫
ભ્રમરૂપી મતિને દોષ ટાળવાથી સુમતિ સદ્દબુદ્ધિ પ્રાપ્ત અપાય છે. એમ બતાવીને શ્લેષથી સુમતિનામની સાર્થકતાં બતાવી છે. ત્રિવિધ સકલ-તન-ધગત આતમા.
બહિરા-ડડતમ પુરિભેદ સ-જ્ઞાની ! બીજે અંતર-આતમ, તીસરે
પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની ! સુત્ર ૨ [ત્રિવિધ ત્રણ પ્રકારે. સકલ=બધા તનુ-ધર=શરીરધારી. ગત=રહેલા. આતમા-આત્માઓ. બહિરા-ડcતમ= બાહ્ય આત્મા. બહિરાભા. યુરિપહેલ. અંતર-અંદરને. પરમાડડતમ=મહાઆત્મા, શ્રેષ્ઠ આત્મા, પરમાત્મા. અ-વિચ્છેદ-અખંડ, નિત્ય અ-વિનાશી.]
| સર્વ શરીરધારી જેમાં રહેલા આત્માઓ ત્રણ પ્રકારના હેાય છે.–૧ પહેલો ભેદ-બહિરાત્મા ૨ બીજે ભેદ–અંતરાત્મા;૩ત્રીજે ભેદ અખંડ અવિનાશી પરમાત્મા.૨
આતમ-બુદ્ધે કાયાજ્ઞદિક ગ્રહો;
બહિરા-ડકતમ અઘરૂ૫. સુજ્ઞાની ! કાયા sદિકને હે સાખી-ધ-રહ્યા,
'અંતર-આતમ-રૂપ-સુજ્ઞાની ! સુ૩ - [આતમ-બુધે=આત્માની બુદ્ધિથી, પિતે છે.” અને : “પિતાના છે.” એ બુદ્ધિથી. કાયા–ssદિક=શરીર વિશે
ને. ચહ્યો જાણીએ, જાણે. અઘરૂપ પાપરૂપ, દેથી