SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તત્ત્વના સકળ સાચા નિણૅયે। તા વિશેષ દુર્લભ હૈાય તેમાં તા પૂછવું જ શું ?--સકળ નિણુંચાતા વિશેષે દાહિલા હાય જ, હેતુ–વિવાદે હો ચિત્ત ધરી જોઇએ, અતિ-દુ મ—નય-વાદ, આગમ-વાદે હા ગુરુ-ગમ કા નહી', એ સ-અલા વિષવાદ. અભિ, ૩ [હેતુ-વિવાદે-હેતુવાદ-કાર્ય કારણુવાદ, અનુમાન પ્રમાણુ દુ મ = મુશ્કેલીથો સમજાય તેવા, કઠણુ, નયવાદ=સાત નયને લગતી ચર્ચા, આગમવાદે શાસ્ત્ર પ્રમાણુમાં, ગુરુગમ-ગુરુના ઉપદેશ, ગુરુ તરફનું મા દન, સખલે= બળવાન, વિષવાદ=વિખવાદ, મુશ્કેલી] ૩ હેતુવાદઅનુમાન પ્રમાણમાં મન પરોવીને દર્શન પામવા જતાં અત્યન્ત કઠણ નયવાદ સમજાતા નથી, ૪ આગમવાદથી જ દર્શનના પત્તો મેળવવા જતાં તેમાં ગુરુ તરફના માર્ગદર્શનની સંપૂર્ણ મદદ મળતી નથી. એમ એવા બળવાન વિખવાદેા-મુશ્કેલીએ–દર્શન પ્રાપ્ત કરવામાં ઊભી છે. કુ : ज्ञायेरम्हेतु वादेन पदाऽथ यद्यतीन्द्रियाः । काले नैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ १ ॥ અથઃ—જો હેતુવાદથી જ બધા અગેાચર પદાર્થો પણ જાણી શકાતા હાત, તે આજ સુધીમાં વિદ્વાનાએ દરેક પદાર્થીના સ્વરૂપે નક્કી કરીજ નાખ્યા હત.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy