________________
૨૩
નિદિધ્યાસન-ચિંતન પણ તે જીવ કરે છે. આ રીતે ક્રમિક આધ્યાત્મિક વિકાસ થાય છે. ૪ કારણજોગે હી કારજ નીપજે રે."
એમાં કઈ ન વાદ પણ, “કારણ–વિણ કારજ સાધિ રે."
એ નિજ-ભત–ઉન્માદ, સંભવ, ૫ [ કારણmગે-કારણને લીધે. વાદ-વિવાદ વધે. કારણવિણ–વગર કારણે. સાથે-સધાય, સફળ થાય. નિજ-મન-ઉમાદ–પિતાના મતની ગાંડાઈ ઘેલછા.]
આત્માના વિકાસની આમ પૂર્વ પૂવની ભૂમિકા કારણરૂપે બનીને પછી પછીની આત્માની ઉચ્ચ ભૂમિકારૂપી કાર્યને ઉત્પન્ન કર્યો જાય છે. આ રીતે કારણને જોગે કારજ નિપજવાનું માનવામાં તો કોઈનેય કોઈ પણ જાતનો વિવાદ–વાધે-હોતો નથી. પરંતુ, જે લોકો કારણ વિના કાર્ય સાધવાની વાત કરવા જેવી પોતાના ધર્મમાર્ગની વ્યવસ્થા બતાવે છે, તે એક જાતનો પોતાના મતને આગ્રહરૂપ ઉમાદ જ સમજઘેલછી જ સમજવી. તેને ધર્મમાર્ગની તાત્ત્વિક સુવ્યવસ્થા ગણી શકાય નહીં. ૫ મુગ્ધ "સુગમ કરી સેવન આદરે રે,
સેવન અગમ અનૂપ, દેજે કદાચિત સેવક-યાચના રે,
આનંદઘન–રસરૂપ ! સંભવ. ૬