SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કિાળ લબ્ધિ-કાળના પરિપાકરૂપી લબ્ધિ લહી–મેળવી. અવલંબ-આધાર, ટેકો આનંદઘન-આત્મા મત-વિચાર. આનંદઘન મત-આત્મલક્ષી વિચાર, શુલપાક્ષિકપણું, અંબ-અવલંબ, આધાર, ટેકે. [ આંબવું, પકડવું, ટેકે લે.] ] ર. તેવા ગીતાર્થ ગુરુ ન મળે, તો “મારી કાળલબ્ધિ પાછી હશે, ત્યારે હું રસ્તો શોધવા નીકળીશ, ત્યારે મને રસ્તા અવશ્ય મળશે.”એવી આશા-કાળલબ્ધિ પાકવાની આશાબીજો આધાર છે. ૩. એ બન્નેય રીતે નાસીપાસ થયેલાને છેવટે આધ્યાત્મિક પ્રગતિમાર્ગમાં જીવવાનો છેવટને આધાર–આત્મલક્ષિ દય-શુક્લપાક્ષિકપણુંજ ત્રીજા આધારરૂપ છે. ૬. ભાવાર્થ –શુકૂલપાક્ષિક જીવને જ્યાં સુધી સમ્યમ્ દર્શન પ્રાપ્ત થયું નથી હોતું, ત્યાં સુધી તેને સાચો માર્ગ મળતું નથી. છતાં સમ્યગદર્શન પામ્યા પહેલાં પણ માગની જિજ્ઞાસા અને શોધખોળ શરૂ થાય છે, અને તેને જે જે હાથ લાગે છે, તેને માર્ગ માનીને તેની સેવા કરવા લાગી જાય છે. પરંતુ, તેમાં તેને પૂરેપૂરી સફળતા મળતી નથી અને થોડી ઘણી નાસીપાસી મળવા છતાં, છેવટે પિતાના પ્રયાસમાં જુદી જુદી ત્રણ આશાએ તે સ્થિર રહે છે. માર્ગની શેધ કરવા જતાં જુદા જુદા પાંચ-છ ઉપાયને તે આશ્રય લે છે. પરંતુ, તેથી માર્ગ મળી જ જાય.” એમ બનતું નથી; કેમકે–પોતાની કાળલબ્ધિ પાકી નથી
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy