SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ “ જેણે નયણે કરી મારગ જોઇએ, રે નયણ તે દિવ્ય. ’” વિચાર, 'થા૦ ૨ (ચશ્મ-ચમ, ચામડું. નયણુ-આંખ. ચર્મ -નયણે કરી-ચામડાની આંખે કરીને. સયલ-સકલ, આખા. દિવ્ય-મહુજ તેજસ્વી, ] પરંતુ, માના જ પત્તો લગાડવામાં જ્યારે પારાવાર મુશ્કેલીઓ છે, તેા પછી મા હાથ કરી તે માર્ગે ચાલવામાં કેટલી મુશ્કેલીઆ હાય ! માર્ગ મળવાની મુશ્કેલીએ ગણાવેછે– ૧. ચામડાની આ માનવી આંખેાથી એ માર્ગ ખાળતાં તા આખાયે સંસાર ભૂલા પડી ગયા છે. એટલે એ માર્ગ ખાળવામાં એ આંખા તા નકામી છે. તેથી “જે આંખોથી માર્ગ શેાધી શકાય તેમ છે, તે દિવ્ય નયને—સમ્યક્ દષ્ટિ છે.” એમ મનમાં વિચારી-સમજી રાખેા. “માર્યાં શેાધી કાઢવા માટે તેા સમ્યગ્દષ્ટિરૂપી દિવ્ય નયન જોઇએ. તે તેા મળેલ નથી. અને માનવની આ ચામડાની આંખે . ત્યાં કામમાં ન આવી શકે. ” એ વાત ખરાખર વિચાર।-સમજી રાખેા. ૨ પુરુષ-પરંપર-અનુભવ જેવતાં, રે અધાઅધ પુલાય. વસ્તુ-વિચારે રે જો આગમે' કરી, રે ચરણ-ધરણ નહીં હાય. પાક
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy