________________
૨૩
એ અને એવા ઘણા ખીજા વાકયેા અવિચ્છિન્ન પ્રભાવશાળી જૈન શાસનની સાપેક્ષ પૂર્વાચાયોની સર્વ શૈલિના હાર્દિક સ્વીકાર તેએશ્રીના અંતરાત્મામાં છે. એમ સચાટ રીતે હી શકાય છે.
તેઓ શાસન નિરપેક્ષ શુષ્ક અધ્યાત્મી ન હાતા જ. વળી “આધ્યાત્મિક આનદઘનજી” એવું વિશેષણ આપવું, તે પશુ ઉચિત નથી. કેમકે–જૈન દર્શન સ્વયં આધ્યાત્મિકતામય જ છે. તેથી આધ્યાત્મિક મુનિઃ અને અનાધ્યાત્મિક મુનિઃ એવા ચાકા પાડવા, એજ જૈનશાસન માટે અસગત છે. પ્રજા જીવનમાં ધર્મના ટકાવ માટે તેના વ્યાવહારિક આચારીના પ્રચાર ધર્મના પ્રાણ રૂપ છે. તેને પ્રજાના જીવનમાંથી દૂર કરવા,કરાવવા માટે એકાંત આધ્યાત્મિક એટલે કે નિશ્ચય નયની એકાંતથી વાત આગળ કરવામાં મહાદોષ લાગેછે, કેમકે-આત્માને ન માનનાર નાસ્તિક પણ જેમ મિથ્યાત્વી કહેવાય. તેજ પ્રમાણે એકાંતથી નિશ્ચયનયના પ્રતિપાદકને પણ જૈન શાસ્ત્રકારાએ નાસ્તિકની કાઢિમાં મૂકેલા છે. કેમકે-બન્નેય માક્ષ માર્ગના ઉત્પાથક અને માળ જીવાનુ લક્ષ્ય તેના તરફથી ચૂકાવનારા હૈય છે. તથા એકાંતથી પ્રતિપાદન કરનારા હૈાવાથી તેમ હાય એ સ્વાભાવિક છે.તેથી શ્રીઆનન્દનઘનજી મહારાજ શુષ્ક આધ્યાત્મિક કે એકાંતથી નિશ્ચય નયનું પ્રતિપાદન કરનારા: નહેતા. છતાં, અરનાથ પ્રભુના સ્તવનમાં સાપેક્ષપણે શુદ્ધ નિશ્ચયનયનું પ્રતિપાદન કર્યુ. છે. તે વર્ણન પણ આપેક્ષ છે. તેના