________________
૧૯૨
આત્માનું સ્વરૂપ માનવામાં આવે, તેજ આ જગતમાં બનતી ઘટનાઓ ઘટી શકે છે. નહીંતર, ઘટી શકે જ નહીં.
આત્મ પદાર્થ વિષેની જૈન ધર્મની માન્યતા સાંગપાગ વિજ્ઞાન-શુદ્ધ અને વ્યવસ્થિત છે.
જુદા જુદા વિષયના જ્ઞાતા વૈજ્ઞાનિક ગણાય. સર્વ વિજ્ઞાનના સરવાળા રૂપ વિશ્વની સમગ્ર ઘટનાઓને જ્ઞાતા, વિશ્વ વૈજ્ઞાનિક ગણાય. અને આત્માના જીવન વિકાસમાં તે સર્વને ઉપગ કરવાની ચાવીઓ જાણું ઉપયોગ કરે, તે તરવજ્ઞાની કહેવાય.
૨૧, શ્રી–નમિ-નાથ-જિન સ્તવન મોક્ષ અપાવવામાં ખાસ સમર્થ જૈનદર્શનની વિશાળતા
[અઢાર દેષ રહિત થઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શ્રી તીર્થંકર પરમાત્મા મોક્ષમાં જતાં પહેલાં જગતના જીવે ઉપર લકત્તર-ભાવ-ઉપકાર કરવા માટે ધમતીર્થની સ્થાપના કરે છે. માટે ધર્મને ઉપદેશ આપે છે. સર્વોપદિષ્ટઃ અબાધિત તત્ત વ્યવસ્થાથી ભરપૂર છે જેને દર્શનરૂપ ધર્મ-તીર્થ કેટલું વિશાળ સાંગોપાંગ: સાધનસંપત્તિથી વ્યવસ્થિતઃ સત્ય અને પરમાર્થ રૂપ છે? તે આ સ્તવનમાં બતાવેલ છે. એ ધર્મ-તીર્થની મદદથીજ ભૂતકાળમાં અનંત તીર્થકરે અને બીજા અનંત જીવે મોક્ષમાં ગયા છે. વર્તમાનમાં જાય છે. અને ભવિષ્યમાં અનંતગુણા