________________
૧૭૮
દોષ-નિરૂપણુ દોષોનું વણુન. નિષણું=નર્દોષ. મનભાયા=મનમાં ગમ્યા.
એ અઢાર દોષ વગરના આત્મા યુક્ત-શરીર ધારી ઢાવાથી દેવળજ્ઞાની આપ તીથ કર ભગવાનના ગુણત્રાન મુનિએના સમૂહ કરવા લાગ્યા હતા.
રૂપક અલંકાર વડે અસયમ વિગેરે ઢાષાનું નિરૂપણ— વર્ણન કરવામાં આવ્યુ છે. અઢાર દેષ રહિત થવાથી ખરી રીતે–નિર્દોષ-ગુણના ભંડાર–એવા આપ સૌનાં મનમાં ખૂબ ગમી ગયા છે—ત્રિલેાકને પૂજ્ય લાગ્યા છે-ત્રિલેાક પુજ્ય થયા છે.
१०
ઇ-વિધ પરખી, મન-વિસરામી-જિન-વર–ગુણ જે ગાવે, દીન-મધુની મહેર-નજરથી
આનન-ધન-પદ પાવે. હો! મલ્લિ ૧૧
[ઇ-વિધ=એ રીતે. પરખી પરીક્ષા કરી. મન– વિસરામી=મનના વિસામારૂપ. દીન-અ-ધુ-દીનાનાગરીબાના ખંધુ. મહેર-નજર=કૃપા ભરી દૃષ્ટિથી. આનંદ ઘન-પ=મેાક્ષ. પાવે=પામે છે. ]
મનમાં શાંતિઃ સાષઃ અને આન ંદઃ થાય, તેવા સવ ગુણથી જિનેશ્વર દેવના ગુણાની,એ:પ્રમાણે અઢાર દેષ રહિત દેવપણાના જેઓ તેમના ગુણ ગાય છે, તે દીન-બંધુ