________________
૧૭૯ શ્રી જિનેશ્વર પ્રભુની કૃપા દૃષ્ટિથી આનંદઘન-પદ-મેક્ષપ્રાપ્ત કરે છે.
૧૧ | ભાવાર્થ – અજ્ઞાન, ૨, નિદ્રા, ૩ તંદ્રા, ૪ જાગ રહશા, ૫ મિયાત્વ, ૬ હાસ્ય, ૭ રતિ ૮ અતિ, ૯ શેક ૧૦ ભય, ૧૧ દુર્ગચ્છા, ૧૨ સ્ત્રીવેદ, પુરુષવેદ નપુંસકવેદ એ ત્રણ વેદને ઉદય. ૧૩. રાગ દ્વેષ અને અવિરતિની પરિકૃતિ, ૧૪ દાનાંતરાય, ૧૫ લાભાંતરાય ૧૬ ભેગાંતરાય, ૧૭ ઉપભેગાન્તરાય ૧૮ વર્યાન્તરાય.
આ અઢાર દૂષણે જવાથી કેવલજ્ઞાનઃ ઉજાગર દશાઃ સમકિતઃ સમભાવ: એવદીપણું યથાખ્યાત ચારિત્રરૂપ સર્વ વિરતિઃ અનંત દાન: અનંત લાભ અનંત ભેગર અનંત ઉપભોગ અનંત વીર્ય: એ પાંચ લબ્ધિઓઃ એ ગુણે પ્રગટ થાય છે.
દેશે સાથે, રીસાઈ જનારી નઠારી સ્ત્રી, ગુન્હેગારણ, કુતરા, ચાધા વિગેરે રૂપક ઘટાવ્યા છે.
“અઢાર દોષ રહિત દેવ સ્વીકારવા જોઈએ.”જેમાં એ દે હેય, તે સાચે દેવ કેમ ગણી શકાય ? એ અઢાર દેષ રહિત, તે સાચા દેવ સમજવા. પછી, ગમે તે વ્યક્તિ અને ગમે તેવી વ્યક્તિ હોય.
એ અઢાર દેષ ચાલ્યા જવાથી તીર્થકર થવાય છે. જે આત્માએ સર્વજ્ઞ, તીર્થકર કે સ્વરૂપસ્થ થવું હોય, તેમણે એ અઢાર દોષને નાશ કરવો જોઈએ. આ સ્તવનમાં પણ રહેજ હાસ્ય રસની છાયા જણાયા વિના રહેતી નથી.