SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જેમ ભાર, પીળાપણું, ચીકાશ, વિગેરે કોઈ બીજી વસ્તુઓ નથી, પણ એ સોનું જ છે. તે સમયનો અનુ ભવ, અને તે ગુણે જુદા પાડી બતાવવા, તે સેના વિષેનો પર-સમયને અનુભવ જાણો. દર્શનઃ જ્ઞાનઃ ચરણ થકી અસંખ-સ્વરૂપ અનેક રે નિર્વિકલ્પ–સ-પીજિયે, શુદ્ધ નિરંજન એક, રે ધ૦ ૫ [અલખ અલક્ષ્ય, આત્મા. નિવિકઃ૫. રસ=અભેદતાને આનંદ રૂપી રસ. નિરંજન સ્વચ્છ, નિર્મળ] તે પ્રમાણે, દર્શનઃ જ્ઞાનઃ ચારિત્ર વિગેરેથી અ-લક્ષ્યઅલખ છતાં આભાના અનેક સ્વરૂપ જણાય છે. એ બધા વિક-ભેદોને જેમ જેમ ગૌણ કરતા જઈને કેવળ નિર્વિકલ્પસ્વરૂપી રસ પીવા માંડીએ, તેમ તેમ તે સ્વ-આત્મા શુદ્ધ અને-મેલ રહિત-નિરંજન અને એક સ્વરૂપે જણાશે. જ્ઞાનાદિક પર્યાય જુદા પાડીને સ્વાત્માને અનુભવ કરીએ, તો આત્મા એક છતાં અનેક રૂપે જણાશે, તે પર સમય અનુભવ છે. પરંતુ વિકલ્પ–પર્યાય-દષ્ટિ–ભેદદષ્ટિ દૂર કરીને, નિર્વિકલ્પ દષ્ટિ રાખીને જઈએ, તો આત્મા કઈ પણ અંજન ભેદ-વિનાને એકજ સ્વરૂપે ભાસશે. તે પણ વ સમયને અનુભવ છે. શુદ્ધ આત્મા શુદ્ધ સ્વભાવ શુદ્ધ
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy