SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ શુદ્ધ બ્યાર્થિ ક નયતીજ મુખ્યતાઓ, સ્વાત્માના સ્વાનુભવ તે સ્ત્ર સમય -તે અનુભવજ્ઞાન, તે અપેક્ષાએ તારા વિગેરે અને તેના પ્રકાશે સૂર્યાં છે. એવા અનુભવ, એ રીતે સ્વ આત્માના જ્ઞાનાદિક પર્યાયાને પણ પર્યાયાર્થિ ક નયની દૃષ્ટિથી અનુભવ કરવા તે પણ પરસમય સમજવા. ૩ તે વાતને નીચેની કડીમાં સાનાનુ દૃષ્ટાંત આપીને વિશેષે સ્પષ્ટ કરી છે. ભારી; પીળા, ચીકણા: કનક અનેક-તરંગ રે પર્યાય-દૃષ્ટિ ન દીજીએ. ૫૦ ૪ [ ભારી=ભારે, ભારવાળા, ચીકણા ન તૂટે તેવે અને–તરંગ=અનેક સ્વરૂપ વાળુ, પર્યાય-દૃષ્ટિ-પર્યોયાર્થિક નયની આપેક્ષાા અલગ-અભેદ રૂપ ] એક જ કનક અ-ભગ. રે જેમ ભારે પીળું: ચીકણું એમ અનેક સ્વરૂપવાળુ સાનું જણાય છે. અને કહેવાય છે, પર ંતુ, પર્યાયાકિ નયની દૃષ્ટિ ગૌણ કરીને દૂર રાખીને કેવળ દ્રષ્યાર્થિ ક નયની દૃષ્ટિ મુખ્ય રાખીને જોઈએ, તેા સેાનુ અભેદરૂપે-એક સ્વરૂપે જણાય છે, તેને કાઈપણ ગુણ જુદે જણાશે નહીં. જ્ઞાનઃ દર્શનઃ ચારિત્રઃ તપઃ અરૂપીપણું વીયઃવિગેરે સ્ત્ર આત્માના અનંત ગુણા જુદા નથી. પણ તે સર્વ ત્ર આત્મા જ છે. આ પ્રકારના અનુભવ કરવા, તે સ્વસમય.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy