SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અમર–લેખ: શ્રી આનન્દઘનજી મહારાજ અને તેનું સાહિત્ય અને ખાસ કરીને આનન્દઘન વીશી: જૈનઃ જૈનેતર, વિદ્વાનેામાં તેમજ સામાન્ય પ્રજાજનેમાં પણ એક જાણીતી વસ્તુ છે. - તેઓશ્રીના શબ્દોમાં જ કેઈ અજબ જાદુ ભર્યો છે. એ નિર્વિવાદ છે. આ ચોવીશીમાં-આટલો-વિષય કર્યો છે, તેની ભાગ્યેજ આજ સુધી આપણને કલ્પના પણ હતી. આટલે સંગતઃ એક ધારા ક્રમિક અને મુદ્દાસરઃ જૈન શાસ્ત્રોક્ત આત્મવિકાસને માર્ગ આટલી વિશદ રીતે ચર્ચો છે એમ આજ સુધી કેઈનીચે તરફથી જાણવા મળ્યું નહોતું. આનંદધન ચાવીશી બહુ સુંદર છે. તેમાંના સ્તવને ખૂબ ભાવવાહી છે. ભાષા તથા રચના સુંદર છે. તેના અર્થે ગહન છે.” આવી આવી મઘમ વાત સાંભળવામાં આવતી હતી. જ્ઞાનસારજી મહારાજના પ્રાચીન ટમ ઉપરથી, કેજૈન ધર્મ પ્રચારક સભા-ભાવનગર તરફથી છપાયેલ ભાવાર્થ પરમાર્થ વિગેરે વાંચતાં પણ ઉપરની વિશિષ્ટતાને ખ્યાલ આપણને આવતો નહોતે. ભગવાનની સ્તવના–કીર્તનાના ગાન સાથે વર્તમાન ચોવીશીના પ્રત્યેક તીર્થંકર પરમાત્માને નિમિત્ત બનાવી સાધકના
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy