________________
૧૫
આવે, અને પિતાની સ્વછંદબુદ્ધિ મુજબ વાંચવામાં આવે, તે અનર્થકારક થવા સંભવ છે. એ પણ સુજ્ઞ વાચકેએ. ખૂબજ ધ્યાનમાં રાખવાનું છે.
પંડિતજીએ લખેલે ઉપસંહારઃ ચરમાવર્તિ નાટકઃ અમરલેખક તથા સ્તવનના અર્થોઃ હું જોઈ ગયો છું. મારા ટુંક અભ્યાસ મુજબ મને તે શાસ્ત્ર-અવિરોધી લાગ્યા છે. તેમ છતાં, એમાં પંડિતજીના મતિદોષના કારણે કાંઈ ખલના રહી ગઈ હોય, અને તે ખલના મારા પતિદેષને કારણે જોવામાં કે જાણવામાં ન આવી હોય, તે મિચ્છામિ દુક્કડે તેવા પૂર્વક વિરમું છું.
લી. સિદ્ધાન્ત મહેદધિ-પૂજ્યપાદ-આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિ સામ્રાજ્યવતઃ પૂજ્યપાદઆચાર્ય મહારાજ શ્રી-વિજય-રામ-ચન્દ્ર-સૂરિ -વિનેય મુનિ મુક્તિવિજયઃ
નરકે