________________
૧૨૯
સંપ્રદાયી=ગુરુ પર'પરા મુજબ અધિકાર ઉપર આવેલ. અ-વંચક=નિભી, સરળ સ્વભાવી, સાચા આત્માથી. શુચિ-અનુભવા–ધાર=પવિત્ર અનુભવના—શાસ્ત્ર જ્ઞાનના રહસ્યના આધાર ભૂત, ગીતા: ]
આગમના જ્ઞાની નિર્જરા ઉત્પન્ન કરી શકે, તે સાથે છેવટે સંવર તેા ઉત્પન્ન થાયજ, તે રીતે ધાર્મિક અનુષ્ઠાનેાનુ આચરણ કરનારા શુદ્ઘ ગુરુપરંપરાના સ ંપ્રઢાયને અનુસારે અધિકાર પર આવેલા, નિભી-સરળ સાચા આત્માથી અને પવિત્ર અનુભવના આધારભૂત-ગીતા : એવા ગુરુ : એ પણ શાંતિનું સ્થાનક છે. એવા ગુરુની પ્રાપ્તિ એ ચાગા— ક્વ ચક્રયાગ કહેવાય છે,
૪
શુદ્ધ-આલમન આદરે,
તજી અવર-જજાળ. રે તામસી-વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક સાલ. ૨
શાંતિ પ [ શુદ્-આલંબન=આત્મ વિકાસમાં મદદ કરે, તેવા શુદ્ધ અનુષ્ઠાના-ધમ અને શુલ ધ્યાન અને તેના પ્રેરક અનુષ્ઠાન વિગેરે, અવર=મીજી. જ’જાળ=ખટપટ, તામસી-વૃત્તિ=કલુષિત-પાપકારી રીત ભાત અને મનવૃત્તિ. પરિહરી=છેાડી દઇને સાત્ત્વિક સાત=સાત્ત્વિક, પવિત્ર મનેવૃત્તિ રૂપી કિલ્લો. શબ્જે=આશ્રય લે. ]
લપ.
શુદ્ધ ગુરુ મહારાજના ચૈત્ર પામીને તેમના માગ
૯