SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ દર્શન અનુસાર શુદ્ધ ધાર્મિક અનુષ્ઠાનના પુરેપૂરા આદર કરે,આચરણ કરે, અને તન્મય મનોવૃત્તિ ધારણ કરે. તે વખતે બાકીની બધી જ જાળ-ખટપટ-પછેડી છે, તામસી વૃત્તિના પણ ત્યાગ કરી વે. અને સાત્ત્વિક વૃત્તિરૂપ કિલ્લાને આશ્રય લે. એ ક્રિયા-ડ-વચક-યાગ નામની શાંતિ છે. શુદ્ધઆલંબનશબ્દ ઃ । ક્રિયા અવહેંચક અર્થ કરવામાં અહીં મદદગાર છે. ૫ ફલ-વિસંવાદ જેહમાં નહીં, શબ્દઃ તે અ-સંબંધિ રે, સ-કલ-નય-વાદ વ્યાપી રહ્યો તે શિવ–સાધન–સંધિ રે શાંતિ ૬ [ વિસ'વાદ=વ્યભિચાર, મળવાની શકા. ફલ-વિસવાદળના વિસ વાદ=ળ મળવાની શંકા.નય-વાદ=નયાના સાત અને સાતસે ભેદાના પ્રયેાજનને લગતી વ્યવસ્થા. શિવ=મેાક્ષ. શિવ સાધન-સધિ=મેાક્ષ મેળવવાના ઉપાચેાના સંબધા; તે ] જેમ, એવ’ભુત નયને મતે—જેવા શબ્દ, તેવાજ અથ હોય છે. તે પ્રમાણે જે ક્રિયા-અનુષ્ઠાને સાથે તેના ફળને વ્યભિચાર હોતા નથી, એટલે કે–જેવી ક્રિયા, તેવુંજ ખરાખર ફળ મળેજ, તે સફળ ક્રિયાનું આચરણ કરવાથી, આત્મવિકાસમાં પ્રગતિરૂપ તરતનું ફળ અને મેાક્ષરૂપી છેલ્લુ ફળ મળ્યા વિના રહેજ નહીં.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy