SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ [ રોગ-મલ્હાર “ચતુર ચેમાસું પડિકમી ” એ દેશી ] શાંતિ જિન! એક મુજ વિનતિ સુણે ત્રિભુવન–રાય ! રે શાંતિ-સ્વ-રૂપ કેમ જાણીએ?” કહે-“મન કેમ પરખાય? ” રે શાંતિ૧ [ ત્રિભુવન-રાય ત્રણ ભુવનના રાજા, વિશ્વશાંતિના પ્રચારક, દાતા, માલિક, સ્વામી. મન=મનમાં, મનથી. { પરખાય એાળખાય.] - આતમરામ કહે છે: ત્રણ લોકોના સ્વામિ ! હે શ્રી શાંતિનાથ જિનેશ્વર દેવ ! આપ મારી એકવિજ્ઞપ્તિ સાંભળો (૧)શાંતિનું સ્વરૂપ કેવી રીતે સમજી શકાય ? અને શાંતિનું સ્વરૂપ શું? (૨) અને મનમાં શાંતિ પ્રાપ્ત થઈ છે, તેની પરીક્ષા પોતાના મનથી શી રીતે કરી શકાય? ” એ બે વાત કહો. ૧ - શાંતિનાથ નામમાને શાંતિ શબ્દ અને શાંતિના સ્વરૂપમાને શાંતિ શબ્દ એ બનેયની વેષથી સાર્થકતા સ્પષ્ટ શબ્દોથી જ કરી બતાવી છે. ધન્ય તું આતમ! જેહને, એહવે પ્રશ્ન અવકાશ, રે ધીરજ મન ધરી સાંભળે. કહું શાંતિ પ્રતિભાસ. રે શાંતિ. ૨ [ પ્રશ્ન-અવકાશ=પ્રશ્ન પૂછવાને વખત મળે,
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy