________________
આ શિવાય, કર્મબંધને લગતા પ્રકૃતિ સ્થિતિ: અસર અને પ્રદેશ: આદિને લગતી કેટલીક સ્થલ વિચારણા
. આથી શુભ : અને શુદ્ધઃ ની વાત આગળ કરી તે કેટલાક જેનેને ધાર્મિક ક્રિયાઓથી વંચિત રાખવાનો પ્રયત્ન થાય છે, તે જૈનશાસન સાથે સંગત નથી. એમ સ્પષ્ટ સમજાશે. આ તત્વ “વેતાંબર-દીગંબર સ્થાનકવાસી એમ ત્રણેયને સંમત છે. કોઈપણ નવીવાત પહેલાં સારી લાગે છે, પરંતુ પછી તે નુકશાનકારક થાવ છે, ત્યારે બેજા રૂપ લાગે છે.
મૂર્તિપૂજાને અતાત્વિક વિધ સ્થાનકવાસી મા પ્રચારકોએ કર્યો, તો આજે તેના અનુયાયિઓ મૂર્તિ પૂજા કરવા તૈયાર થતા જાય છે, અને જૈન ધર્મના પ્રાણ સમાન શ્રી જિનાલમેન વિરોધ કરતા થયા છે. દીકરી લેવા જતાં દાઢીવાળો ગુમાવાય છે, મર્ભિત રીતે કે સ્પષ્ટ રીતે પણ જિન મૂર્તિ પૂજા તરફના છે અને પ્રમાણે મળે છે, તેને આધારે દેવ તત્વની આરાધનાના મહાન પ્રતીક સમાન જિન મૂતિને અને તેની પૂજાને વિરોધ ન કરતાં તેને યથા યોગ સ્વીકાર કરીને જિનાગમ તરફની શ્રદ્ધા ટકાવી રાખવી વધારે હિતાવહ છે. નહીંતર ઉડે ઉડે રહેલી મૂર્તિ પૂજાની વૃત્તિ મૂર્તિ પૂજ્યા વિના રહેવા દેશે નહીં, અને જિનામના પ્રત્યનિક બનાવશે, તે જુદું.
તેજ પ્રમાણે ન મત કાઢનાર કોઈ પણ વ્યક્તિએ એટલું તે વિચારવું જોઈએ, કે –
પરિણામે, જી ધર્મ રહિત, કે ભળતા ધર્મમાં ભળી જઈ પરમાત્મા જિનદેવના શાસનથી નિરપેક્ષ તે બની જશે નહીં ને?”
આ વિચાર કરજ જોઈએ.
આજે પ્રજાને અનેક રીતે બુદ્ધિ ભેદ થઈ રહ્યો છે, તેમાં ધર્મને નામે અને ધાર્મિક સિદ્ધાંતને નામે બુદ્ધિભેદને ઉમેરે ન