________________
''
૧૨
વચન-નિરપેક્ષ વ્યવહાર ના કહ્યો.” વગેર
દ્વારા સરસ રીતે કરેલા છે.
તેજ પ્રકારે, કથાથી ૭મા સુધી પુણ્ય બંધના ગુણુઠાણા મુખ્ય છે. તેમાં તેમાં પણુ અશુભ ભાવ: અને શુદ્ધભાવ ન હેાય, એમ માનવાનું નહીં જ.
આમ છતાં શાસ્ત્રકારાના આશય સમયા વિના કેટલા અનથ ચાલી રહ્યો છે, તે હવે સ્પષ્ટ સમજાશેઃ
એ રીતે-પહેલા ગુણુ સ્થાનકે પણ શુદ્ઘની પણ જે તાતી ચિણગારી હાય છે, તે વિકસિત થતી થતી અનુક્રમે પરમ શુદ્ધભાવ રૂપે પરિણમી શકે છે
મોટે ભાગે કાઈપણુ અધ્યવસાય-ઉપર જણાવ્યા પ્રમાણે પાંચર'ગથી મિશ્રણ થયેલા ચિત્રવિચિત્ર અવસાય હેાય છે. જેને આધારે નવા ક્રમાં બધાય છે.
એકજ અધ્યયસાયથી પુણ્ય બધાય છે, પાપ બંધાય છે. તે વખતે સંવર પણુ હાય છે, તેજ વખતે અકામ અને સકામ નિરા પશુ હોય છે.
સવર અને નિર્જરાના પ્રેરક શુદ્ધભાવ ગણવામાં આવે છે. પાપ બંધાવનાર અશુભભાવ કહેવાય છે. અને પુણ્ય બંધાવનાર શુભ ભાવ કહેવાય છે. છતાં સમગ્રમ ચિત્રવિચિત્ર એકજ અધ્યવસાય હાય છેઃ
પુણ્યબંધ અને શુભની વાર્તા કરવા છતાં કમ ગ્રંથ કે જે જૈન પદાર્થો માપવા માટે માપનુ કાષ્ટક છે, તેના ઉપયેગ ન આવડે, તા ન કરવા. એ ઠીક, પરંતુ તેમાં શું પડયું છે? એમ ખેલવું ચેગ્ય નથી.
..
..
અર્થાત્ માટે ભાગે સુદ્ધ વખતે પણ શુભ અને અશુભ એ વધતે અંશે હોય છે. અને એજ પ્રમાણે—અશુભની મુખ્યતા વખતે પશુ આછે વધતે અંશે શુદ્ધ હાય છે.