________________
૭૯
વક્તા દેશના આપે છે ત્યારે વક્તા હોય છે.
મૌની દેશના નથી આપતા હતા ત્યારે મૌની કહેવાય છે. અથવા વચન ગ રુંધાય ત્યારે અથવા નિરવદ્ય ભાષાધારા હિતકારી ઉપદેશ આપવા છતાં મૌની કહેવાય છે.
અનુપયેગવંત=અન્ય ક્ષણે દર્શને પગ સમયે જ્ઞાને પગ રહિત અને જ્ઞાનપગ સમયે દર્શને પગ હિત એમ અનુપયેગવંત પણ પરમાત્મા હોય છે. અથવા આત્મા બાર ઉપયોગમાંના એક ઉપયોગ સમયે બીજા ઉપયોગ રહિત હોય છે.
ઉપગવંતરજ્ઞાન કે દર્શન એમાંથી એક ઉપયોગ તે સદા હોય જ છે.
આમ જુદી જુદી રીતે શાસ્ત્રને આધારે વિક-ભાંગા ઘરાવી શકાય છે. આવા અનેક ભાંગાઓવાળી ત્રિભંગીઓ, હોઈ શકે છે. અહીં તે માત્ર સંક્ષેપમાં સૂચન કરવામાં આવેલ છે.