________________
૭૮ પાંચમી ગાથામાં બીજી કેટલીક એવી ત્રિભંગીઓ બતાવી છે. આ રીતે આવા વિધિ વિકલપિના વિરોધ યથાર્થ રીતે દૂર કરતાં આવડવાથી સ્યાદવાદના જ્ઞાનની તાલીમ મળે છે અને જ્ઞાન વિશાળ થાય છે. અને પરંપરાયે મોક્ષ મળે છે.
શક્તિ=પરમાત્મા વિશ્વની એક પ્રકારની અનંત શક્તિરૂપ છે. તેના સામર્થ્યથી અનેક જીવ મેક્ષ મેળવે છે, અથવા આત્મા પોતે એક શક્તિના ભંડારરૂપ છે.
વ્યકિત–પરમાત્મા અથવા તે કોઈપણ આત્મા એક એક સ્વતંત્ર વ્યક્તિત્વવાળા સ્વતંત્ર વ્યક્તિરૂપ પણ હોય છે. - ત્રિભુવન-પ્રભુતા=એક એક સ્વતંત્ર વ્યક્તિ હેવા છતાં અનંત ગુણે અને અનંત વીર્યને લીધે ત્રણેય ભુવનની પ્રભુતા પણ તેમાં હોય છે.
નિર્ગસ્થતા=સકળ પરિગ્રહ અને સંગના ત્યાગી હોવાથી તેમાં નિર્ચન્થતા હોય છે.
સંગ એ ઉપરના તથા પછીના બન્ને ભાંગાના સાગરૂપ ત્રીજો ભાંગે થવાથી વિસંગીએ થશે.
યેગી મેક્ષ સાથે જોડાવાથી અથવા સામર્થ્ય વેગથી યેગી હોય છે. અથવા આત્મા મન વચન કાયાના યોગેવાળ હોય છે.
ભેગી=આત્મગુણને આનંદ ભાગ લેતે હેવાથી ભેગી કહેવાય છે.