________________
હર
પર-દુઃખ-છેદન-ઈચ્છા કરણઃ
તીક્ષણ પર-દુખ રીઝે રે, ઉદાસીનતા ઉભય-વિલક્ષણ
એક ઠામે કેમ સીઝે? રે. શીતલ. ૩. [ છેદન=નાશ કરવાની. રીઝેરરાજી થવું ઉભય-વિલ ક્ષણ=બનેયથી જુદી. સીઝે સિદ્ધ થાય. સાબિત થાય. ] બીજી રીતે એજ ત્રિભંગી ઘટાવી બતાવે છે –
માં-(૧) બીજાનાં દુઃખો દૂર કરવાની ઇચ્છાને કરુણા કહેવાય છે. (૨) બીજાનાં દુઃખો જોઈ રાજી થવાને તીણતા કહેવાય છે.
* (૩) કરુણા અને તીક્ષ્ણતા એ ઉભય–બન્નેય કરતાં જુદી મને વૃત્તિને તે ઉદાસીનતા કહેવાય છે.
પરંતુ, “તે ત્રણેય એક ઠેકાણે કેમ સિદ્ધ થઈ શકે ?” આ પ્રશ્ન અહીં થાય છે, કેમકે-પરસ્પર વિરુદ્ધ ગુણ એક જ વસ્તુમાં એકી સાથે રહી કેવી રીતે શકે ? 3. અ-ભય-દાન તે મલક્ષયઃ કરૂણા
તિક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરક વિણ કૃતિ ઉદાસીનતા,
ઈમ વિરેાધ મતિ નાવે રે. શીતલ. ૪. [અ-ભય-દાનઃનિર્ભયતાનું દાન. મલ=અનાદિ કાળને કર્મ રૂપી મેલ. મલ-ક્ષય= અનાદિ કાળનાં કર્મરૂપી મેલને