SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ એ પરસ્પર વિરૂદ્ધ ગુણવાળી છતાં ત્રિભંગી પ્રભુમાં બહુ જ શેભે છે. પરસ્પરના વિરોધમાં પણ સમતા-શીતળતા,-શાંતિ બતાવીને “લેષથી શીતળનાથ નામની સાર્થકતા બતાવી છે. સર્વ-જંતુ-હિતકરણું કરુણાઃ કર્મ-વિદારણ તીક્ષણ રે, હાના-siદાન-રહિત–પરિણામી, ઉદાસીનતા વિક્ષણ રે. શીતલ. ૨. [સર્વ-જંતુ-હિત-કરણી=સર્વ પ્રાણીઓનું હિત કરનારી. વિદારણુ નાશ કરે, તેડવા. કર્મ-વિદા રણુ-કર્મોને નાશ કર. હાનત્યાગ. આદાન લેવું, સ્વીકાર. હાના-ડદાન-રહિત-છોડવાં કે લેવા રહિત. પરિણમી પરિણામ પામનાર આત્મા. હાના-wદાનરહિત-પરિણમી ત્યાગ અને સ્વીકાર રહિત પરિણામે પરિણમેલા આત્મા. વીક્ષણ નિરીક્ષણ, જેવું ] (૧) સર્વ જંતુઓનું હિત કરનારી કરણા પ્રભુજીમાં છે. (૨) કમનો નાશ કરનારી તીક્ષ્ણતા પણ પ્રભુજીમાં છે. (૩) ન તો કોઈ વસ્તુને ત્યાગ કરવાની પ્રવૃત્તિ કે ઈચ્છા ન તો કોઈ વસ્તુનો સ્વીકાર કરવાની પ્રવૃતિ કે ઈછા; આ આ પ્રકારના પરિણામવાળી તટસ્થ નજર, તે ઉદાસીનતા તે પણ પ્રભુજીમાં છે. આ આત્માની ત્રિભંગીની એક પ્રકારે ઘટન કરી બતાવી.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy