________________ અને યંત્રોદ્યોગી જનાઓ વડે જ્ઞાન-વિજ્ઞાન તથા કામકાજ વિનાને કરી નાખ્યો હશે ! ઈશ્વર તરફથી પણ આવી ચાનકે કે તકે વારે ઘડીએ મળતી નથી. ભારતવર્ષ આ વખતે પૂરેપૂરો જાગ્રત તથા પ્રત્નશીલ બની, પિતાની આઝાદીને ખતરારૂપ બની શકનારા બધા ભયને બરાબર સમજી લઈ, તેમની સામે જોઈતું બળ-સામર્થ્ય પ્રાપ્ત કરી લે, એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. ગોપાલદાસ જીવાભાઈ પટેલ