________________ લેડ લિંન્ચાર્લી પાદરીઓ બેલાવવા, અને કાઉન્સિલ ઓફ સ્ટેટ પરવાનગી આપે તે વૈદ્યને પાસે આવવા દેવા, તથા રોયલ ગાર્ડની કાચ ટુકડીના લેફટનંટ કર્નલનો હોદ્દો વગેરે - પણ તેને મળી હતી. એક વખત તે રાજાજીને ઝભે પહેરાવનારનું પદ તેને મળતું મળતું રહી ગયું. કારણ કે, એ 56 કઈ પ્રિન્સ કે ઉમરાવને જ મળી શકે. | નવો ઉમરાવ બનાવો, એ હંમેશાં ઈર્ષ્યાઓ ઊભી કરનાર વસ્તુ થઈ પડે છે. એ રાજાજીની કૃપા જ થઈ ગણાય છે; પણ એક જણ ઉપર કૃપા બતાવે એટલે સો જણ નારાજ થઈ જાય; અર્થાત એક મિત્ર મળે તેના બદલામાં સો શત્રુ ઊભા થાય. તેથી જેમ્સ-૨ હંમેશાં ઉમરાવપદ ઊભાં કરવાને બદલે, જૂનાં ઉમરાવપદની ફેરબદલી કરવાનું વધુ પસંદ કરતો. - રાજાને લઈ ડેવિડ માટે એમ કરવાની તક જોઈતી હતી અને તે તેને તરત મળી ગઈ. એક દિવસ ખબર આવ્યા કે લેડ લિનિયસ કૉન્ચાર્લી સ્વિટ્ટ ઝલેન્ડમાં મરી ગયો છે. જોકે, એવી વાત પણ સાથે સાથે આવી કે, લડ ક્લચાલીએ છેવટના દિવસમાં એક રાજહત્યારાની જ પુત્રી ઍન ઍડશે સાથે લગ્ન કર્યું હતું. જોકે પુત્રને જન્મ આપતી વખતે. તે પણ મરી ગઈ હતી. લગ્ન વખતે લોર્ડ કન્યાર્થીની ઉંમર ઓગણસાઠ વર્ષની હોય અને પુત્રના જન્મ વખતે સાઠ વર્ષની. લાડ લૅન્યાલ પણ પુત્રના જન્મ પછી તરત જ ગુજરી ગયા એટલે પેલે છોકરો મા અને બાપ વિનાને - અનાથ થઈ ગયો હતો. વાત કહેનાર એમ કહેતા હતા કે, એ છોકરો પરીકથાઓમાં આવે છે તેમ “દિવસ જેવો રૂપાળો” હતો. - રાજા જેસે આ બધી વાતોને અંત એક દિવસ આણી દીધે જાહેર કરવામાં આવ્યું કે, લોર્ડ ડેવિડ ડિરી-ઈરને લેડ