SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! બની માનગા થતા સત્તાધારી વર્ગો અને ગરીબાઈમાં સબડતો બોળો આમમજુર-ખેડૂત-વર્ગ, – એમ બે રેખા નફા પેદા થતા હતા. તે સમયના આવા રગનું દર્શન યુરોપના અનેક વિચારકો, સાહિત્યકારો અને સમાજવિદા કરતા હતા. તેવા ધુરંધરમાં, સાહિત્યક્ષેત્રે જોતાં, ડિકન્સ, ટોલસ્ટૉય, ઘો, ઝાલા, રસ્કિન વગેરે જાણીતા છે. સામાજિક વિસૂલી અને ઈતિહાસનક્ષેત્રોના વૈજ્ઞાનિકો - અને વિચારકોમાં કાર્લ માકર્સ જેવા આવે. આ લોકોએ પોતપોતાને સ્થાનેથી અને પોતપોતાની વિશેષ પ્રતિભા અને કળા કુશળતા દ્વારા પોતાના દેશકાળમાં પ્રવર્તતી થયેલી આ સ્થિતિનું ચિત્ર ૨જ કર્યું. એમના બે ચેખ માર્ગ કે દિશામાં પડી જાય છે. તેમાં સાહિત્ય-કલા માર્ગના પ્રતિનિધિ ગ્રંથ આ છે. તેના દષ્ટાઓ સમા શુ વગેરેએ ખ્રિસ્તી દયાભાવમાં આ સ્થિતિનો ઉકેલ જવે-અજાણે શીત, એમ કહી શકાય. તેનું હાર્દ સમજવા માટે, ગીતાની પરિભાષામાં જોઈએ તે, ચા જાન-તપકર્મ છે જે વનનિ નિષિાનું માનવને પાવન પવિત્ર કરે છે. તેની સનાતન સામાજિક તાણશક્તિને સ્થાયી ભાવ લેકોની નજર આગળ આ સાહિત્યકલાકારોએ ખડે કર્યો. આને માટે હુએ આ કથામાં જીન વાલજીનનું એક કમાલ પાત્ર સજર્યું છે. આમ ગુનેગાર ગણાય તેને દયાળુ ઉધોગપતિ, પરગજુ નાગરિક અને સેવાભાવી મેયર વગેરે પેઠે કામ કરતે ચીતર્યો છે. પ્રેમમાં સતત આહતિ આપતે રહેતે કર્મોગી જાણે ન હોય! ગીતાકારનું બિરદ છે કે, પાપી પણ જે ભક્ત બને તે રે, એનું જણે જીવંત દષ્ટા એ હેય! પણ આની બીજી બાજુ છે: આવા વ્યકિતગત વિચારની સમુદાયગત બાજુ છે. તે એમ પૂછે છે કે, આમ પવિત્ર સાધુ-જીવન ગાળવાળી, માને કે, તે તે જીવાત્માનું ભલું થતું હોય, પરંતુ દુઃખમાં સપડાતા સામ્રાજ્યયુગીન સમાજના કલ્યાણનું શું? એવા સમાજના ભાગ બનતા ગરીબ વર્ગને ઉદ્ધારને માર્ગ છે? શું આવી વ્યક્તિઓ વડે તે સધાશે? કે પછી એને માટે કાંઈક જશે અને સામુદાયિક રૂપે કામ કરતો ને અસરકારક એ કોઈ માર્ગ લે કે પાળવો પડે? ૧૯મા સૈકા અગાઉના જગતમાં દુનિયાને વ્યવહાર એ સામુહિક અને જટિલ તથા સંમિશ્ર નહોતે ત્યારે કદાચ આવા વૈયક્તિક જીવન તારા તરણેપાય પૂરતો થતો હેય; પરંતુ ૧૯મા સૈકામાં આવતા, પાર્થિવ વાનવિજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ; લોકોની વૃત્તિઓ વધુ ને વધુ બહિર્મુખ અને આકાશીલ તથા પરિગ્રહી બનતી ગઈ; રાધમ સ્વાની એકગિતાને નવો જો વધતો ગયો તેમ તેમ તે વડે ભાગ અને એશ્વર્ય પામતા વર્ગોના
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy