________________
લે-મિઝરાબ્લ ઉ
દરિદ્રનારાયણ
વિક્ટર હ્યુગે. અનુ: ગાાળદાસ પટેલ
ક્રિ ૧૭૫-૦૦
[વિકટર હ્યુગેાનાં પાંચ પુસ્તકોની પ્રસાદી ગુજરાતી વાચકને પરિવાર સંસ્થાએ પીરસી છે. તેને શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈ અને અન્ય મહાનુભાવા અને ગુજરાતી વાચકે સુંદર આવકાર આપ્યો છે. નવી પેઢીને આ પુસ્તકોના પરિચય થાય તે દૃષ્ટિએ પ્રસ્તાવના આવકાર અને પ્રકાશકના નિવેદનના કેટલેાક ભાગ અહીં ટૂંકાવીને રજૂ કર્યો છે. બાળકો માટે વિક્રમ સંક્ષેપ લે-મિગ્રેશખ્શ ઉર્ફે પતિતપાવન” નામથી પ્રસિદ્ધ થયા છે. કિંમત ૧૦૦,
૧૭૦, સત્યાગ્રહ છાવણી,
અમદાવાદ–૧૫
શ્રી. ગાપાળદાસ પટેલ વિશ્વ-સાહિત્યની કથાકલામાં સિદ્ધહસ્ત, જાલીમાના દુશ્મન અને ગુજરાતી વાચકના આશક હતા. તેમણે અને પરિવાર સંસ્થાએ ગુજરાતી વાચકની કીમતી સેવા બજાવી છે.]
9
જીવનધ કર્યેા !
[કાકાસાહેબના અભિનંદન]
• લે મિઝેરાબ્ત આ નવલકથાએ વિશ્વસાહિત્યમાં કયારનું સ્થાન મેળવ્યું છે. નવલકથા અને નવલકથાકાર બંનેની શતાબ્દી ઊજવવાના આ સમય છે.
આ નવલકથા વાંચીને જ મારા મનમાં એક વિચાર જામ્યા તે મે અનેક ઠેકાણે વાપર્યો છે.
દરેક નવલકથામાં નાયક નાયિકા ઉપરાંત એક મંગલમૂર્તિની પણ આવશ્યક્તા હાય છે. લે મિઝેરાબ્વે માં નાયક ઉપર પેાતાની ક્ષમાયુક્ત