________________
૩૦
(૨) વમાશ્રમવિવૃત્તિના પ્રત્યાદિ આખા શ્લોક. (૩) ૩મા સંપાણિયા,ત્તિ: ઇત્યાદિ
સીધેસીધી સાબિતી :
(૧) ગુવંસઃ એમ તાપસીના જણાવ્યા પછી રાજા કહે છે; पकान्वयो मम [ प्रथममाशाजननं ]
(૨) અન્ન સંબંધેન ઇત્યાદિ દ્વિતીયમશાનનમ્. ] (૩) રા.સહાવળમાં અક્ષરસધટનાથી ગર્ભિત રહેલુ ARતત્કાનું નામ અને તે સાંભળી સર્વદમનનુ ઔત્સુક થ. (૪) રક્ષા જ રાજાએ હાથમાં ઝાલ્યું, અને તે ઋષિના વચન પ્રમાણે સર્પ બન્યું નહિ, એટલે દુષ્યન્ત બાળકના પિતા હાવા જોઈએ એમ સંપૂર્ણ સાબિતી.
રાજાના છેલ્લા શબ્દોઃ મિવ સંપૂર્ણવિ એ મનÄ નાભિનામિ । દુષ્યન્તના દિલના આ થાકાર શકુન્તલાને નજનજર મળવાના છે.
૯
દુષ્યન્તની પુત્રપ્રાપ્તિ
[પડદા પાછળ]
અવિચારી તેાફાન મા કર; કેમ તારા સ્વભાવ ઉપર્ જ ગયા ? રાજા—[ કાન દઈ] અવિનયનું આ સ્થાન નથી; (તા) કાણુ, વારુ, આ અટકાવાય છે? [ શબ્દને અનુસરી, જોતાં; વિસ્મયપૂર્વક ] હેા, કાણુ હશે આ તાપસીએથી પાછળ પડાયેલા, બાળકના જેટલી નહિ ( =ાળકથીય અધિક) એવી શક્તિવાળા બાળક
જેણે સ્તનને અર્ધો ધાવ્યા છે, જેની કેશવાળી ખેંચતાણને લીધે