________________
નિયમgarશૈ-નિશ થાઉત (ર૦ ૦), વિ +ગ. ૩, પરસ્મ. નું કર્મ. ભૂ. કુ રોકાયેલી. નિયા-તનું અનુષ્ઠાન. વિવિ, નું પ્રેરક વિરત્તિ જણાવવું,” હમેશાં ચતુથી વિભક્તિ લે છે. નિશા-નિ-રી ગ. ૧, આત્માને. ગ. ૪, પરર્મ. નું કર્મ. ભૂ. કુ. નિશાંત નું સ્ત્રીલિંગ, પ્રથમા દિ. વ, (તે બને તાપસી) જતી રહે છે.
જાનુ તારા-માતાની પાસે; સાધન ષષ્ઠી વિભક્તિ લે છે. નિષ્ણજિ-જાબુનું સામાન્ય ભવિષ્ય ૧ પુ. એ. વ. હું જઈશ. ના અસિથિતિ–માતાને અભિનંદન આપશે. અમિwજૂ ગ. ૧ પરઐ. સામાન્ય ભવિષ્ય ૨ પુ.એ.વ. વિવાવ-વિ વાવ વિવાહ વિરોધ; બાળકે વિરોધ કર્યો કે મારા પિતા દુષ્યત છે, તમે નથી. એ વિરોધ જ, પોતે દુષ્યત છે અને એનો પિતા છે તેની ખાતરી
કરાવે છે. પ્રત્યાયતિ-તિ ગ. ૨, પરનું પ્રેરક ૩ પુ. એ. વ. . વિશ્વાસ કરાવી આપે છે, ખાતરી કરાવી આપે છે.
ઉપરના પાઠમાં દુષ્યન્તને, બાળક સર્વદમન સાથે સંબંધ, સૂક્ષ્મ ધ્વનિ અને સૂચનઠારા, છેવટે સ્થાપિત કરવાનું કાલિદાસનું અપૂર્વ કલાકૌશલ દેખાઈ આવે છે. આખીય સૂચનપરંપરાનું પૃથક્કરણ નીચે પ્રમાણે છે:
હદયની લાગણીઓની સાબિતી : (૧) ftમિત્ર વિ ઇત્યાદિ. (૨) મહતત્તેજ થી ઇત્યાદિ ક. ' (૩) હરિ હુકુતિયા. (४) बालस्पर्शमुपलभ्य સુચનદ્વારા મળતી સાબિતી : (૧) ચં ચાર્તિક ઇત્યાદિ.