________________
૩૩૩
:
કવિમાં એ વસ્તુ હાવી જોઈ એ ઃ પ્રતિભા અને યુત્પિત્તિ વ્યુત્પત્તિ એટલે સર્વ શાસ્ત્રોમાં પ્રીભુતા. આ ન હોય તા પ્રતિભા સફળ રીતે ખીલી ઊઠતી નથી.
વળિજીયા-વનિનું અમાન ધ્રુવન્તિ તે (ઉપ. તત્પુ) પેાતાની જાતને જે વેપારી કહેવરાવે છે; જેઓ ખરી રીતે વેપારી છે જ નહિ તે
પ્રતિશિખ્રિ-પ્રસિ+વ્િ ગ. છ, પરૌં. ઉપરથી નામ; કાંઈક વધારાનુ બદલામાં આપવુ' તે; આડતને વહેવાર
.
નાનુષી જિન્ના-તુલ ‘ લાખ '; લાખની બનાવેલી (તુષી) કંઠી; કંઠી પાલી હાઇ અંદરથી લાખ ભરેલી હાય અને બહાર સાનાની પતરી હેાય; તેવી કંઠી, એટલે વણુ કરીને તે ઉજ્વલ લાગે; પરંતુ તેમાં સાચેસાચુ (અનુ) નગદપણું હાય નહિ. મહાવિદ્યા-માટી વિદ્યાઓ જેવી કે .તર્ક, વ્યાકરણુ, અલંકાર વગેરે વિદ્યાએ.
જાપાત્ર—સંગીત, નૃત્ય, વગેરે લલિત કલાનાં શાસ્ત્રો. ધનાચય-ધન એટલે વરસાદની ઋતુ; તે પસાર થાય (અય) એટલે શરદ ઋતુ આવે છે, શરદ ઋતુ.
ક્ષેત્રજ્ઞઃ-ક્ષેત્રાત્ર્ (શરીરમાંથી) જ્ઞાયો (ઉપ. તત્પુ.) દેહ સાથે ઉત્પન્ન થયેલા; સ્વાભાવિક, સહજને,
લા:–કાવ્યશાસ્ત્રના નવ રસેા ઃ શૃંગાર, હાસ્ય, કરુણુ, રાદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્દભુત અને શાંત એ નવ રસે. જુએ ટિપ્પણુ :
પાન. ૧૯૮.
પ્રતિજીન્દ્રા:-કાવ્યના છંદ.
વ્યિ લાયનમ્ કાવ્યરૂપી રસાયન; પારા, લેાહ વગેરે ધાતુની ભસ્મા વગેરે વૈદ્યક શાસ્ત્રમાં રસાયન કહેવાય છે અને તેનું સેવનકરવાથી શરીરના અનેક રાગીના નાશ થાય છે.
પૂર્વનામ પૂર્વેમાં અનુપૂર્ણાંમ્ (. તત્પુ.) પહેલાંના કવિઓની