SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ : કવિમાં એ વસ્તુ હાવી જોઈ એ ઃ પ્રતિભા અને યુત્પિત્તિ વ્યુત્પત્તિ એટલે સર્વ શાસ્ત્રોમાં પ્રીભુતા. આ ન હોય તા પ્રતિભા સફળ રીતે ખીલી ઊઠતી નથી. વળિજીયા-વનિનું અમાન ધ્રુવન્તિ તે (ઉપ. તત્પુ) પેાતાની જાતને જે વેપારી કહેવરાવે છે; જેઓ ખરી રીતે વેપારી છે જ નહિ તે પ્રતિશિખ્રિ-પ્રસિ+વ્િ ગ. છ, પરૌં. ઉપરથી નામ; કાંઈક વધારાનુ બદલામાં આપવુ' તે; આડતને વહેવાર . નાનુષી જિન્ના-તુલ ‘ લાખ '; લાખની બનાવેલી (તુષી) કંઠી; કંઠી પાલી હાઇ અંદરથી લાખ ભરેલી હાય અને બહાર સાનાની પતરી હેાય; તેવી કંઠી, એટલે વણુ કરીને તે ઉજ્વલ લાગે; પરંતુ તેમાં સાચેસાચુ (અનુ) નગદપણું હાય નહિ. મહાવિદ્યા-માટી વિદ્યાઓ જેવી કે .તર્ક, વ્યાકરણુ, અલંકાર વગેરે વિદ્યાએ. જાપાત્ર—સંગીત, નૃત્ય, વગેરે લલિત કલાનાં શાસ્ત્રો. ધનાચય-ધન એટલે વરસાદની ઋતુ; તે પસાર થાય (અય) એટલે શરદ ઋતુ આવે છે, શરદ ઋતુ. ક્ષેત્રજ્ઞઃ-ક્ષેત્રાત્ર્ (શરીરમાંથી) જ્ઞાયો (ઉપ. તત્પુ.) દેહ સાથે ઉત્પન્ન થયેલા; સ્વાભાવિક, સહજને, લા:–કાવ્યશાસ્ત્રના નવ રસેા ઃ શૃંગાર, હાસ્ય, કરુણુ, રાદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્દભુત અને શાંત એ નવ રસે. જુએ ટિપ્પણુ : પાન. ૧૯૮. પ્રતિજીન્દ્રા:-કાવ્યના છંદ. વ્યિ લાયનમ્ કાવ્યરૂપી રસાયન; પારા, લેાહ વગેરે ધાતુની ભસ્મા વગેરે વૈદ્યક શાસ્ત્રમાં રસાયન કહેવાય છે અને તેનું સેવનકરવાથી શરીરના અનેક રાગીના નાશ થાય છે. પૂર્વનામ પૂર્વેમાં અનુપૂર્ણાંમ્ (. તત્પુ.) પહેલાંના કવિઓની
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy