________________
૩૩૨ સાચ-સાત ઋષિઓ; મરિચિ, અત્રિ, અંગિરસ, પુલરત્ય, પુલહ, ક્રતુ અને વસિષ એ સાત ઋષિઓ.
નૌશષ શ્રમ-નૌકાને બાંધવા માટેનું શિખર. ત્યાં મનુએ પિતાનું નાવ બાંધ્યું હતું. મહત્વ: આવા-મોટાં પ્રલયકાળનાં પાણી.
પાઠ ૫ નામેય-નાસિરાજાના પુત્ર ઋષભદેવ, જેના ૨૪ તીર્થકરમાં પ્રથમ તીર્થકર, તેમની નિશાની વૃષભ છે. * તિક્ષણા પુજા-તિ માસ આ પ્રમાણે પહેલાં હતું' એ શ્રુતિ ઉપરથી ઉતાર; અને પુરાણ-કવિઓને આશ્રયે જેને વિકાસ થયો છે તે પુરાવા સિવાર પર આસ્થા કરી ત (બ. વી.) વિશેષ માટે જુઓ નોંધઃ પાન. ૧૮૪.
હિરેન-સિદ્ધસેન દિવાકર નામે ભારે નૈયાયિક અને પ્રખ્યાત જૈિન કવિ થઈ ગયા. તેઓ ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં થઈ ગયા; તેમની કાચિંશિકાઓ નામે સ્તુતિઓ પ્રખ્યાત છે. શ્વેતાંબર તેમ જ દિગંબર બંનેય ફિરકાઓમાં તે માન્ય કવિ છે.
થા-ધર્મ, અર્થ અને કામ તે ત્રણેય પુરુષાર્થોને અનુલક્ષીને કથાઓ રચાય છે. તેમાં ધર્મને અનુલક્ષીને લખાયેલી કથા થવાથી સર્વ કથાઓમાં ઘરથા એ ઉત્તમ કથા છે.
માતી-સંસ્કારી અને ઉત્તમ વાણી; માતા ચ સિ ભારતદેશની ઉત્તમ વાણી તે ભારતી.
મિથ્યાવાદ-મિથ્યા દષ્ટિવાળા; ખોટાં તત્ત્વજ્ઞાનના સંપ્રદાયવાળા; દષ્ટિ તત્ત્વજ્ઞાનને સંપ્રદાય; જૈન ધર્મની સાચી દૃષ્ટિને નહિ ધરાવનાર કવિઓ.
અબ્રુપતા -સારી રીતે શાસ્ત્રોનું જ્ઞાન નહિ ધરાવનારા.