________________
૩૩૪
પરપરા (અનુવામ્).
મુસ્લિમુન્દ્રિત્રવામ્-સારાં કર્માં આ જન્મમાં કર્યાં હાય તા સ્વર્ગાદિની પ્રાતિ થાય અને ત્યાં ભોગ મળે. કર્મે ક્ષય આ જન્મમાં કર્યો હાય તા મેક્ષ મળે. આ કથામાં સારાં કર્મ કરવાના અને કર્મના ક્ષય કરવાના ઉપદેશ છે; એટલે સ્વગ'ના ભાગ અને મુક્તિ આપનારી આ કથા છે.
પાડે ૬ઃ
હ્રૌલીનમ્—કલ ક; છુદ્ધ ઉપરથી રુહીન અને હીનસ્ય માં જીરીનમ્-કુલીન માણસ માટે નિદાજનક વાયકા; કલંક,
તઃ વ્યાઘ્રત: સટી આ બાજુએ વાધ છે અને આ બાજુએ તટ છે. આ બાજુએ જાઉં તે પાણીમાં પડુ અને આ બાજુએ જાઉ તા વાધ ખાઈ જાય. આમ બન્ને બાજુથી સકટ છે.
'
ઉપનય:- જૈન કથામાં · ઉપદેશકથા ' (Parable )માં કથાશરીર આવે જેમાં વાત કહેલી હાય; અને • ઉપનય ' એટલે · ઉપસંહાર'માં તેમાં જે ઉપદેશ રહેતા હેાય તેને સ્ફાટ કરવામાં આવે.
વેદૌજિમુન્નાવાત્:-આ લોકનાં–આ દુનિયાનાં–પચ વિષયનાં સુખાના આસ્વાદ લેતા. ૬.રોજ ઉપરથી વિશેષણ છે જૈવિ
પાઠ-૭ :
ત્તિઃ રાષ્નતિ-પૃથ્વીનેા શબ્દથી જ નાથ. રાજા પૃથ્વીપતિ કહેવાય છે. અજ રાજા સૂચવે છે કે તે સાચે પિત તા ઇન્દુમતીના જ છે; પૃથ્વીને તો તે શબ્દથી’ નાથ છે. પોતે પૃથ્વીપતિ કહેવાય છે એટલું જ.
:
भावनिबन्धना रतिः- भावः एव निबन्धनं यस्याः सा ખ. ત્રી.) ભાવ–સચ્ચાઈ એ જ જેનું બંધન છે એવા પ્રેમ (ત્તિ); તે પૃથ્વીના સાચા પતિ નથી એટલે તેની પ્રત્યે ઈર્ષ્યાભાવ કરવાની