________________
૩૨૩ પિયણી અથવા કુમુદિનીને પતિ છે એમ કવિઓએ કલ્પના કરેલી છે; કારણ કે ચંદ્ર આવે છે ત્યારે તે ખીલે છે; તે અસ્ત થતાં તે વિલાય છે.
કાવનગરમ-“પહેલાં'ન (વિશેષણને તહિત) પહેલાંના જન્મના કર્મનું ફળ; આપણે પૂર્વજન્મના અને કર્મ પ્રમાણે બંધાતી જન્મપરંપરાના સિદ્ધાંતને માનીએ છીએ, તે પ્રમાણે પૂર્વજન્મમાં જે સારાનરસાં કૃત્યો કર્યા હોય તે આ જન્મમાં અધૂરી હેય તો ભેગવવાં પડે છે. એ પ્રમાણે પૂર્વજન્મના કર્મનું ફળ.
વર્ષાના-ચાર યુગઃ સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ; તે મળીને એક ક૯૫ થાયં: ૪૩૨૦૦ લાખ વર્ષને આ પ્રમાણે એક કપ થાય; એ બ્રહ્માને દિવસ છે, ત્યાર પછી પ્રલય આવે; કપાન્ત કલ્પના અંત સુધી; મહાપ્રલય આવે ત્યાં સુધી.
પાઠ : ૭ : મૈતા-નિઝરે અપત્ય મૈત; નિતિને-મૃત્યુની અને વિનાશની દેવીને-પુત્ર; રાક્ષસ.
બન્તપુજા-રાણીઓને રહેવાને રાણીવાસ. અના-હનુમાનની માતાનું નામ.
રત: કુત-saઃ મવઃ તા–પિતાના જ શરીરનો પુત્ર સ્મૃતિઓમાં બાર પુત્રો જણવ્યા છે તેમાં રસ પુત્ર એ મિલકત ઉપર અને ધાર્મિક ક્રિયામાં મુખ્ય સ્થાન પામે છે. યાજ્ઞવય પ્રમાણે સૌર ઘન્જિનિઃા , અથવાઃ સંપ્રદાતા તુ વયत्पादयेद्धि यम् । तमौरसं विजानीयात् पुत्रं प्रथमकल्पितम् ॥
સાત-સાત પાતાળ સત, વિતરું, તજ, સાતિ, તાર, મત અને પાતા તેમાંનું ચોથું પાતાલ તે રાતર
વિરાણા –દેવોના સમૂહે. ત્રિ-ત્તિ આવૃન્ય સા