________________
૩રર
-
સિદ્ધ કરવા માટે કયે સમય પસંદ કરો અને કયું સ્થાન પસંદ કરવું તે જાણે છે. જે સમય અને સ્થાનના વિભાગને બરોબર જાણે છે તે ચતુર રાજપુરુષ છે.
- શત્રિય રાજનીતિશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ ત્રણ શક્તિઓ છેઃ મન્નશક્તિ, પ્રભુશક્તિ અને ઉત્સાહશક્તિ. (૧) મા
વાતસારા પ્રધાને અને મુખ્ય અમલદારવર્ગ; જેની સાથેની મંત્રણા કઈ પણ યોજના ઘડવા માટે ખૂબ ઉપયોગી થઈ પડે છે. (૨) પ્રમુiારિા-ખજાને, સંપત્તિ અને દરેક પ્રકારનાં સાધનનું ખૂબ જ બળ. (૩) કારિ -બધી યોજનાને આગળ વધારવા માટે રાજાને પિતાને ઉત્સાહ. આ ત્રણેય શક્તિઓ હોય તે કોઈ પણ રાજકીય પેજના સગપાંગ પાર ઊતરે છે.
ફાફા રે ચ ર (બ. વી.; અથવા ફરાર એક દિન –જેના ખોળામાં સસલું છે; અથવા જેમાં સસલાને આંક છે તે ચંદ્ર. સસલાએ, પિતે ચંદ્રને પાલ્ય અથવા રક્સ છે એ સૂચવવા તે નામને ઉપયોગ કર્યો. ચંદ્રને શશાંક કહે છે.
પાઠ : ૫ઃ અદાલ-રવિવારે માતા સૂર્ય સૂર્યને વાર એટલે ભટ્ટારકવાર-રવિવાર.
કોષરોજા એટલે રાત્રિ, રાત્રિના અગ્રભાગ એટલે સાંજ સાંજને સમયે.
પાઠ : ૬: બતાવહ-સૂર્યને અસ્ત થવાને પર્વત; કરિ (પાઠ: ૧)ની નેધ જુવો.
કિનીનાથ -કુમુદિની એટલે પિયણ, રાત્રે ખીલતાં પોયણાંને છોડ. ચંદ્ર ઊગે છે એટલે પોયણાં ખીલે છે; આથી ચંદ્ર એ