SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨e અજવિલાપ ૧. સ્વાભાવિક ધીરજને પણ ત્યજી દઈને તે આંસુથી બગદ બનીને વિલાપ કરવા લાગ્યો; તપેલું લેતું પણ મૃદુતાને પામે છે, તે પછી દેહધારી માણસેની તે વાત જ શી ? ૨. જે કુસુમો પણ શરીરના સ્પર્શથી આયુષ્ય હરી લેવાને સમર્થ હોય તે અરે, પ્રહાર કરવાની ઇચ્છાવાળા વિધિને માટે બીજી કઈ (વસ્તુ ) સાધન બનતી નથી? ૩. અથવા મૃદુ વસ્તુની હિંસા કરવા માટે મૃદુ સાધનથી જ પ્રજાને વિનાશક (ચમ) પ્રવૃત્તિ કરે છે. આ બાબતમાં હિમ પડવાથી નાશ પામતી પિયણી પ્રથમ દષ્ટાન્ત મેં માન્યું છે. ૪. જે આ માળા પ્રાણને હરનારી છે તે છાતી ઉપર રહેલી (માળા) મને કેમ હણતી નથી ? કેઈક વાર ઝેર પણ અમૃત અથવા અમૃત પણ ઝેર ઈશ્વરની ઈચ્છાથી થઈ જાય. ૫. અથવા મારા ભાગ્યની વિપરીતતાથી બ્રહ્માએ એને આ વિદ્યુત –કડાકા કહે છે, જેથી એણે વૃક્ષને પાડયું નથી પણ તેની ડાળીના આશ્રયે રહેલી લતાને વિનાશી દીધી છે. ૬. મેં લાંબે વખત અપરાધ કર્યો હોય, છતાંય તું મારી અવગણના કરતી ન હતી તે શા માટે એકસાથે જ નિરપરાધી આ મનુષ્યને બોલવા માટે યોગ્ય માનતી નથી ? ૭. જે (જીવન) પ્રિયતમાની પાછળ ગયું તે તે શા માટે તેના વિના પાછું વળ્યું? મારું હતભાગી જીવન ભલે પિતાના કર્યાથી પ્રબળ વેદનાને સહન કરે. ૮. મેં પહેલાં મનથી પણ તારું શું કર્યું ન હતું, તે) નું કેમ મને ત્યજી દે છે? ખરેખર, હું તે નામને જ પૃથ્વીને રાજા છું,
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy