SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદેશ ૨૧૩ જો તમે એક દીનાર (સુવણૅ સિક્કો ) રાખવા આપશે તે જ્યાં સુધી તમે તે પાછા લેવાને! આગ્રહ નહીં રાખે, તકાળે નહીં કરો, ત્યાં સુધી તેઓ તે પાછે આપણે નહીં; આવા લે કે કહે છે કે જેમની પાસે ધર્મગ્રંથ નથી તેમની સાથે વચન પ્રમાણે ન વર્તીએ તે તેમાં પાપ નથી થતું. આવું ખેલનારા ઈશ્વર વિરુદ્ધ અસત્ય ઉચ્ચારે છે. tr ના, જે પેાતાના વચન પ્રમાણે વર્તે છે તે પૂરાં કામેા કરતા નથી તે ઈશ્વરને વહાલા છે” ( ૩–૭૪, ૭૫ ). "> “ જેએ ધર્મકાર્યમાં માર્યાં જાય છે એને મૃત ન સમજો, તેઓ અમર છે અને એમના પાલનહાર એમને પેાષે છે ( ૩–૧૬ ૮ ). ઃઃ અને આ દુન્યવી જીવન માયા સિવાય ખીજું શું છે ?” ( ૩–૧૮૪ ) ઃઃ “દુઃખ થાય છે એ માણસ માટે કે જે બીજાનું બગાડે છે તથા બીજાની અપકીર્તિ કરે છે, “ જે ધન ભેગું કરે છે અને માને છે કે તેના ખપમાં આવશે, “તે માને છે કે ધન તેને ચિરંજીવ રાખશે, ર ના, તે ખરેખર ભારે આપત્તિમાં સપડાશે, tr અને તમને શી ખબર કે મહા આžત શી છે? “ તે ઈશ્વરે પ્રકટાવેલ આગ છે, “ જે પસ્તાવા રૂપે મનુષ્યના હૃદયમાં મળતી રહે છે, ' સાચે જ આ અગ્નિ માટા થાંભલાએ રૂપે એટલે કે એવી અતૃપ્ત વાસનાઓ રૂપે તેને ઘેરી લેશે ” ( ૧૦૪–૧થી ૯ ). જાહેર કરા કે મારા પ્રભુએ ગુપ્ત કે જાહેર બચલનની ના પાડી છે, પાપની મનાઈ કરી છે, તથા સત્યની વિરુદ્ધ જવાન નિષેધ કર્યાં છે. ઈશ્વરની સાથે બીજા કાઈ ને બેસાડવાના "C
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy