________________
४६२
सौभाग्यम्
[ सर्ग ७ श्लो० २-४
मेघेभ्य उद्यन्तीभिः प्रकटीभवन्तीभिर्धाराभिर्जलवृष्टिभिरभिरामा । पक्षे पयोधरयोः पीनोच्चकुचयोरुद्यता उपरिस्फुरता हारेण मुक्ताकलापेन हारिणी मनोज्ञा । पुनः किंलक्षणा । पिहित आवृतोऽर्थात् घनानभरेणादृश्यीकृत आननस्य मुखस्य तुल्य इन्दुश्चन्द्रो यस्याम् । पक्षे नवपरिणयनलज्जावशाद्वसनेनाच्छादितो वदनचन्द्रो यया । पुनः किंलक्षणा । सुरायुधमिन्द्रधनुरेव स्त्रीपक्षे शक्रचापचक्रवद्वका कुटिला भ्रवल्ली यस्याः । पुनः किंलक्षणा । आत्मयोनिः स्मरमुज्जीवयन्तीव ग्रीष्मसमये तापातिरेकान्मृतप्रायीभूतमदन पुनज वित कुर्वती । पक्षे विभ्रमविलासैः काममुद्दीपयन्तीव । भर्तुरिति शेषः । वर्षाणां तरुणयोषितामवलोकनात्प्रायो यूनां स्मरः प्रादुर्भवेदिति । पुनः किंभूता । तडितां विद्युतां विलासाः स्फुरणानि झंकारा वा यस्याम् । पक्षे तडिद्वद्विलासाश्चञ्चल केलयो यस्याः शृङ्गारचेष्टितानि वा यस्याः ॥ युग्मम् ॥ इति वर्षागमः ॥
શ્લાકાર્થ
ડીસા નગરમાં હીરવિજયસૂરિની ચાતુર્માસિક સ્થિરતાથી જેમ નવાઢા ચતુર સ્ત્રી યુવાન પુરુષના દિલને રજિત કરે, તેમ નગરવાસીઓને વર્ષાઋતુ આન ંદિત કરનારી બની. વર્ષાઋતુ, પીયુને મળવા માટે એકત્ર થયેલી બલાકા—ભગલીએને આકાશમાં વહન કરતી હતી સ્ત્રીએ—ભગલા જેવા શ્વેત ઉજજવળ વસ્ત્ર ધારણ કરનારી હતી. વર્ષાઋતુ-વર્ષાના આગમનથી કાદવવાળા બની ગયેલા માર્ગને જોવાથી રાજહંસા ઉદ્વિગ્ન બન્યા હતા. હ`સગામિની સ્ત્રીએની મોંથરગતિથી રાહુ સા અપમાનિત થયા હતા. વર્ષાઋતુ-શ્યામ વાળાવાળી હતી. સ્ત્રીએ વડીલજાના વિનયમાં તપર वी श्यामा ( स्त्रीयो) ती वर्षांऋतु भेधनी वर्षाथी भनोहर हती. સ્ત્રીએ, કઠીન અને ઊંચા એવા રતનેાની મધ્યમાં રહેલા મુક્તાહાર વડે મનેાહર હતી. વર્ષાઋતુ-શ્યામ વાદળારૂપી ભ્રમરેાથી અદૃશ્ય થયેલા ચંદ્રવાળી હતી. સ્ત્રીએ-લજજાના ભારથી વસ્ત્રવધુ આચ્છાદિત કરેલા મુખરૂપી ચંદ્રવાળી હતી. વર્ષાઋતુ-બંધનુષવાળી હતી. સ્ત્રીઓ-ઈન્દ્રધનુષ જેવી વાંકી ભ્રમરાવાળી હતી. વર્ષાઋતુ, ચીભઋતુના તાપથી મૃતપ્રાય: બની ગયેલા કામને સજીવન કરતી હતી. સ્ત્રીઓ, વિભ્રમ અને વિલાસવડે યુવાન પુરૂમાં કામ ઉદ્દીપન કરતી હતી. વર્ષાઋતુ. વિદ્યુતના ચમકારા સહિત હતી. સ્ત્રીએ વિદ્યુતસમાન ચપલ એવી શૃંગારિક ચેષ્ટાઓવાળી હતી, આવા પ્રકારની નવાઢા સ્ત્રીની જેમ વર્ષાઋતુ, હીરવિજયસૂરિની નિશ્રામાં નાગરિકાનાં દિલને રજિત કરનારી मनी ॥ २ ॥ ३ ॥
अथ व्यधत्त प्रणिधानमिच्छन्, कंचित्स संस्थापयितुं स्वपट्टे । पुरेऽपि जीवातुरिवाखिलेऽपि, प्रावर्तत प्राणभृताममारिः ॥ ४ ॥
अथ तत्र डीसानगरे चतुर्मासीमासीने सति वर्षाबद्दलीभवनानन्तरं स हीरविजयसूरिः प्रणिधान सूरिमन्त्रस्मरणं व्यधत्त विदधाति स्म । किं कुर्वन् । इच्छन्काइन् । किं कर्तुम् । कमपि योग्य शिष्यं खपट्टे निजपदे संस्थापयितुम् । अपि पुनस्तस्मिनिखिलेsपि समग्रेऽपि पुरे डीसानगरे प्राणभृतां जन्तूनाममारिद्विपदचतुष्पद पक्षिमत्स्या