SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૧ અકંપ ગુણવાળા = મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. (પૃ. ૭૬૨) ઘરવિનાના. (પૃ. ૭૭૬) D અણગાર = ] અનાગાર = જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. (પૃ. ૭૭૬) D અનુપપન્ન = નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. (પૃ. ૭૭૬) 2 અનુપહત = નહીં હણાયેલા. (પૃ. ૭૮૨) D અપેક્ષા = જરૂરિયાત, ઇચ્છા. (પૃ. ૭૭૬) D અપેક્ષાએ એકબીજાને લઇને. (પૃ. ૭૭૬) 1 D અભિધેય વસ્તુધર્મ કહી શકાય એવો. (પૃ. ૭૮૨) અર્થાંતર = કહેવાનો હેતુ બદલાઇ જાય તે. (પૃ. ૭૮૨) ] અવગાઢ = મજબૂત. (પૃ. ૭૮૦) = D અવગાહ એક ૫૨માણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. (પૃ. ૭૮૦) અસમંજસતા = અમળતાપણું, અસ્પષ્ટતા. (પૃ. ૭૬૯) — આયતન = કોઇ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. (પૃ. ૭૮૩) D ઉપખંભજન્ય = આધારભૂત. (પૃ. ૭૮૨) D ઉપહત = હણાયેલા. (પૃ. ૭૮૨) = 7 ફૂટસ્થ = અચળ, ન ખસી શકે એવો. (પૃ. ૭૮૩) — ગણધર = ગણ—સમુદાયના ધરવાવાળા. (પૃ. ૭૮૦) ગુણધર = ગુણના ધરવાવાળા. (પૃ. ૭૮૦) ચવિચય = જવુંઆવવું. (પૃ. ૭૮૩) = ચયોપચય = જવુંજવું, પણ પ્રસંગવશાત્ આવવુંજવું, ગમનાગમ. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મક્રિયાને લાગુ પડે. (પૃ. ૭૮૩) શબ્દાર્થ D જિનકલ્પ=એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ. (પૃ. ૭૮૦) D તટસ્થ = કાંઠે; તે સ્થળે. (પૃ. ૭૮૩) 2 તીર્થ = તરવાનો માર્ગ. (પૃ. ૭૭૦) 2 ધર્મસંન્યાસ = ક્રોધ, માન, માયા, લોભ આદિ દોષો છેઘા તે. (પૃ. ૭૨૪) D નિક્ષેપ = પ્રકાર, ભેદ, વિભાગ. (પૃ. ૭૬૯) D પરમાવગાઢ = ઉત્કૃષ્ટપણે મજબૂત. (પૃ. ૭૮૦) પાઠાંતર = એક પાઠની જગોએ બીજો પાઠ આવે તે. (પૃ. ૭૮૨)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy