________________
ઔષધ (ચાલુ)
૧૦૭
રોગ મટાડ્વાને બીજું કોઇ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. (પૃ. ૪૦૬)
D .જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુકત જોઇ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઇ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. (પૃ. ૭૭૮)