SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ NA સ્મરણ ર૯ क्रियासु यस्त्वच्चरणारविन्दयोराविष्टचेता न भवाय कल्पते ।। ( માવંત ૨—૨, રૂ૭ ) " જે પુરુષ બધી જ ક્રિયા કરતી વખતે આપના મંગળમય રૂપ તથા નામોનું શ્રવણ, કથન, સ્મરણ અને ચિંતન કરતો આપનાં ચરણકમળમાં ધ્યાન રાખે છે, તે ફરીથી સંસારમાં આવતો નથી.’ विषयान् ध्यायतश्चित्तं विषयेषु विषजते । मामनुस्मरश्चित्तं मय्येव प्रविलीयते ।। (માવત ૨૨–૧૪, ૨૭ ) “વિષય—ચિતન કરનારનું મન વિષયોમાં આસક્ત થાય છે અને મારું વારંવાર સ્મરણ કરનારનું મન મારામાં જ લવલીન થઈ જાય છે.' अविस्मृतिः कृष्णपदारविन्दयोः क्षिणोत्यभद्राणि शमं तनोति च । । सत्त्वस्य शुद्धिं परमात्मभक्ति ज्ञानं च विज्ञानविरागयुक्तम् ।। (માવત ૨૨-૧૨, ૧૪) “શ્રીકૃષ્ણચંદ્ર મહારાજનાં ચરણકમળનું સ્મરણ સર્વ પાપોનો નાશ કરે છે, તથા અંત:કરણની શુદ્ધિ પરમાત્મામાં ભકિત જ્ઞાનવૈરાગ્ય સહિત જ્ઞાન અને શાંતિનો વધારો કરે છે.' શ્રી વિષ્ણુસહનામની શરૂઆતમાં કહ્યું છે કે—
SR No.005963
Book TitleNavdha Bhakti
Original Sutra AuthorN/A
AuthorJaydayal Goyandka
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1977
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy