________________
૮૬
ત્રણ અવસ્ચક યોગો :
योगा इहोक्ता स्त्रिविधाश्च योगक्रियाफलावञ्चकभेदभाजः ।
सत्साधुसंगात् परिणामभारग्भ्यां क्रियाफलाभ्यां च तदाश्रयाभ्याम् ॥८९॥
શાસ્ત્રકાર પરમર્ષિઓએ ત્રણ પ્રકારના યોગ કહ્યા છે. (૧) યોગાવંચક યોગ. (૨) ક્રિયાવંચક યોગ. (૩) લાવંચક યોગ.
સુવિહિત મુનિનો યોગ તે યોગાવંચક યોગ. તેમના નિમિત્તે પ્રાપ્ત થતી શાસ્ત્રોક્ત ધર્મ ક્રિયાઓનો આશ્રય તે ક્રિયાવંચક યોગ. તે ક્રિયાઓના ફળરૂપે પ્રાપ્ત થતાં તત્ત્વો તે લાવંચક યોગ.
बहुसाधुमध्ये लज्जाभयादिभिरपि गुर्वाज्ञानुल्लंघनम् ।
ઘણા સાધુઓ વચ્ચે લજ્જા ભય વગેરેના કારણે પણ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી.