________________
૮૭
AS A
કકક કકકડ
सम्यक्त्वभाजां त्रिविधाऽपि सेय
मेकातपत्रप्रभुताविधात्री । मिथ्यात्वभाजामपि विजी,
धर्माप्तिकृद्ग्रन्थिसमीपगानाम् ॥१०॥
SAS
આ ત્રણે ય પ્રકારની પૂજાઓ સમ્યગ્દષ્ટિ આત્માઓને એકછત્રી પુણ્ય-પ્રભુત્વ આપનારી બને છે.
હ)
એટલું જ નહિ, પણ સદ્ધર્મની પ્રાપ્તિ કરી આપનારા છે. પ્રન્થિપ્રદેશના સામીપ્યમાં-આવી ગયેલા મિથ્યાદષ્ટિ આત્માઓ માટે પણ આ પૂજાઓ વિઘ્નોનો નાશ કરનારી તો બને જ છે.
,
अकामी मण्डनप्रियो न भवतीति । છે. અકામ વિભૂષાપ્રિય ન હોય.
" (શરીરની અને કપડાંની બહુ ટાપટીપ કરવી તે
જ બ્રહ્મચારી માટે ખતરનાક છે. સ્ત્રીઓનું આકર્ષણ વધે છે શિક એવું કાંઈ જ ઈરાદાપૂર્વક કરવું તે સ્વ-પરને મહાનું વિર નુકશાનકર્તા છે.
વૃકેક
ASS 4 45 46 4
ઈG ) ©ઈ ©©©©©©©©
SWAS:
0