SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ भवस्थितेर्भङ्गकरीयमिष्टा विशोधनी मोक्षमहापथस्य । जीवायसश्चाक्षयभावरागरसायनात् काञ्चनभावकर्त्री ॥ ९१ ॥ હે રાજન્ ! આ ત્રણે ય પ્રકારની જિનપૂજાઓ સંસાર પર્યાયનો છેદ કરી નાંખનારી હોવાથી આપણને ખૂબ જ ઈષ્ટ બની જશે. વળી મોક્ષના મહાપંથે પથરાએલા વિઘ્નોના કાંટા અને પથ્થરોની આ જ પૂજાઓ સાફસુફી કરે છે. એટલું જ નહિ પણ પૂજકના પૂજનનો જે અક્ષયભાવનો રાગ એ તો રસાયણનું કામ કરે છે.આ ભાવ-રસાયન જીવસ્વરૂપ લોખંડને સ્પર્શ કરીને એને વિશુદ્ધ સુવર્ણ બનાવી દે છે. આવા તો અઢળક લાભો છે ત્રિલોકગુરુની પૂજાના. *****‡¦ÉSÉSÉ÷ËÂËKËKËKËÆSÉSÉKÉSÉSÉ! जो गिलाणं पडियर से मं पडियरइ । जो मं पडियरड़ से गिलाणं पडियरइ ॥ જે ગ્લાન સાધુની સેવા કરે છે તે મારી (તીર્થંકરની) સેવા કરે છે અને જે મારી (તીર્થંકરની) સેવા કરે છે તે ગ્લાન (બીમાર) સાધુની સેવા કરે છે. KÉNÉLÉSÉNÉÁÉÉÉÉÉKÉNÉLÉKÉRÉSÉSÉ
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy